શોધખોળ કરો

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

Ajmer Sharif Dargah: અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખ સૈયદ ઝૈનુલ આબેદીન અલી ખાને કહ્યું કે કોઈ પણ અદાલત પર જઈ શકે છે, પરંતુ સુનાવણી અને પુરાવા રજૂ કર્યા પછી જ કંઈક નક્કી કરી શકાય.

Ajmer Sharif Dargah News: રાજસ્થાનના અજમેર શરીફ દરગાહની અંદર શિવ મંદિર પર દાવો કરતા વ્યક્તિને દરગાહના આધ્યાત્મિક પ્રમુખ સૈયદ ઝૈનુલ આબેદીન અલી ખાને કહ્યું કે કોઈ પણ અદાલત પર જઈ શકે છે, પરંતુ સુનાવણી અને પુરાવા રજૂ કર્યા પછી જ કંઈક નક્કી કરી શકાય. કોઈ પણ સસ્તી લોકપ્રિયતા માટે આવી અરજી દાખલ કરી શકે.

સૈયદ ઝૈનુલ આબેદીન અલી ખાને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું, "મોહન ભાગવતે કહ્યું હતું કે ક્યાં સુધી મસ્જિદ અંદર શિવ મંદિર શોધતા રહેશો. સંભલમાં જે થયું તેનો શું પરિણામ નીકલ્યું? ચાર લોકોના જીવ ગયા. બે ઘરોમાં તો કમાણી કરનારા એક જ હતા. તેઓને તેનું કોઈ દુઃખ નથી."

જ્યારે કોર્ટ દ્વારા પક્ષકાર ન બનાવવામાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું, "અમારી પાસે હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધીના વકીલોની એક પૅનલ છે. અમે તેઓ પાસેથી સલાહ લઈશું કે અમારે પક્ષકાર બનવું જોઈએ કે માત્ર રાહ જોવી જોઈએ. ત્યાર બાદ તેઓ જે અમને કહેશે, અમે તે કરીશું."

વડાપ્રધાન સહિત આ લોકો મોકલે છે ચાદર

તેમણે કહ્યું, "1947 થી વડાપ્રધાન ચાદર મોકલે છે. કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને આરએસએસના પ્રમુખ તરફથી પણ અહીં ચાદર ચઢાવવામાં આવી છે. આના ઉપરાંત રાજકીય પક્ષોના નેતાઓ અહીં ચાદર મોકલે છે. એટલું જ નહીં, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત તરફથી પણ ચાદર ધરાવવામાં આવે છે."

એક સવાલનો જવાબ આપતાં સૈયદ ઝૈનુલ આબેદીન અલી ખાને કહ્યું, "અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે રોજ સવારે પોતાની દુકાન ખોલવાની અગાઉ જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે દરગાહની પગથિયે પોતાની દુકાનોની ચાવી મૂકીને જાય છે. મહિલાઓ પોતાના બાળકોને મસ્જિદની બહાર ઉભી રહે છે કે જે કોઈ મસ્જિદમાંથી નમાઝ પઢીને જાય, તે તેમના બાળક પર ફૂંક મારતો જાય, જેથી તેમના બાળકને જે બીમારી હોય તે ઠીક થઈ જાય."

આ પણ વાંચોઃ

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
Embed widget