શોધખોળ કરો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર અમિત શાહે તોડ્યું મૌન, આપ્યું મોટું નિવેદન

સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા

સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. જેના કારણે તેઓ 1 જૂન સુધી તિહારમાંથી બહાર આવી ગયા છે અને જાહેર સભાઓ અને રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા આપી હતી.

ગૃહ પ્રધાન અમિત શાહે આજે ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ માનતા નથી કે અરવિંદ કેજરીવાલનું અચાનક જેલમાંથી બહાર આવવું એક રૂટીન જજમેન્ટ નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં મોટી સંખ્યામાં લોકોનું માનવું છે કે તેમને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.

બાદમાં જ્યારે અમિત શાહને અરવિંદ કેજરીવાલ દ્ધારા ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણી પ્રચાર અંગે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યુ કે હાલમાં કેજરીવાલ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં ફસાયા છે. તેમને મુક્ત થવા દો અને પછી જોઇએ છીએ કે શું થાય છે.

કેજરીવાલ કોર્ટની અવમાનના કરી રહ્યા છે

આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અરવિંદ કેજરીવાલના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં કેજરીવાલે કહ્યું હતું કે જો લોકો ઝાડુને વોટ આપશે તો તેમને 4 મે પછી જેલમાં જવું પડશે નહીં. અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર અમિત શાહે કહ્યું કે તેઓ ખુલ્લેઆમ કોર્ટની અવમાનના કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જો ચૂંટણીમાં વિજય મળે છે તો તેમને સુપ્રીમ કોર્ટ દોષિત હોવા પર જેલમાં મોકલી શકે નહી. આ પછી અમિત શાહે કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશોએ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે તેઓએ વિચારવું પડશે કે શું તેમના ચુકાદાનો દુરુપયોગ થઈ રહ્યો છે કે પછી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાદમાં જ્યારે ઇન્ટરવ્યૂમાં અમિત શાહને પૂછવામાં આવ્યું કે તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર શું કહેશો જેના પર અમિત શાહે કહ્યું કે ન્યાયની વ્યાખ્યા કરવાનો સુપ્રીમ કોર્ટને અધિકાર છે પરંતુ મારું માનવું છે કે આ નોર્મલ પ્રકારનો જજમેન્ટ નથી. દેશના મોટાભાગના લોકોનું માનવું છે કે સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget