શોધખોળ કરો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર અમિત શાહે તોડ્યું મૌન, આપ્યું મોટું નિવેદન

સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા

સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. જેના કારણે તેઓ 1 જૂન સુધી તિહારમાંથી બહાર આવી ગયા છે અને જાહેર સભાઓ અને રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા આપી હતી.

ગૃહ પ્રધાન અમિત શાહે આજે ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ માનતા નથી કે અરવિંદ કેજરીવાલનું અચાનક જેલમાંથી બહાર આવવું એક રૂટીન જજમેન્ટ નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં મોટી સંખ્યામાં લોકોનું માનવું છે કે તેમને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.

બાદમાં જ્યારે અમિત શાહને અરવિંદ કેજરીવાલ દ્ધારા ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણી પ્રચાર અંગે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યુ કે હાલમાં કેજરીવાલ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં ફસાયા છે. તેમને મુક્ત થવા દો અને પછી જોઇએ છીએ કે શું થાય છે.

કેજરીવાલ કોર્ટની અવમાનના કરી રહ્યા છે

આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અરવિંદ કેજરીવાલના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં કેજરીવાલે કહ્યું હતું કે જો લોકો ઝાડુને વોટ આપશે તો તેમને 4 મે પછી જેલમાં જવું પડશે નહીં. અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર અમિત શાહે કહ્યું કે તેઓ ખુલ્લેઆમ કોર્ટની અવમાનના કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જો ચૂંટણીમાં વિજય મળે છે તો તેમને સુપ્રીમ કોર્ટ દોષિત હોવા પર જેલમાં મોકલી શકે નહી. આ પછી અમિત શાહે કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશોએ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે તેઓએ વિચારવું પડશે કે શું તેમના ચુકાદાનો દુરુપયોગ થઈ રહ્યો છે કે પછી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાદમાં જ્યારે ઇન્ટરવ્યૂમાં અમિત શાહને પૂછવામાં આવ્યું કે તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર શું કહેશો જેના પર અમિત શાહે કહ્યું કે ન્યાયની વ્યાખ્યા કરવાનો સુપ્રીમ કોર્ટને અધિકાર છે પરંતુ મારું માનવું છે કે આ નોર્મલ પ્રકારનો જજમેન્ટ નથી. દેશના મોટાભાગના લોકોનું માનવું છે કે સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget