શોધખોળ કરો

ખાલિસ્તાનને લઇને Kumar Vishwas એ Kejriwalને ફેંક્યો પડકાર, અલગતાવાદીઓ સાથેના સંબંધો પર કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ

પંજાબમાં વિધાનસભા ચૂંટણીના મતદાન અગાઉ ખાલિસ્તાનને લઇને વિવાદ છેડાયો છે. કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી કેજરીવાલને સવાલ પૂછ્યો હતો

Kumar Vishwas on Arvind Kejriwal: પંજાબમાં વિધાનસભા ચૂંટણીના મતદાન અગાઉ ખાલિસ્તાનને લઇને વિવાદ છેડાયો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ  કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પડકાર ફેંક્યો હતો કે તે ખાલિસ્તાન વિરુદ્ધ બોલીને બતાવે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહે અલગતાવાદી સંગઠન સાથે કેજરીવાલના સંબંધોની તપાસ કરવી માંગ કરી હતી ત્યારબાદ ગૃહમંત્રાલયે તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

હું તો દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી છુઃ કેજરીવાલ

પંજાબની રાજનીતિમાં મતદાન પહેલા જ કેજરીવાલના ખાલિસ્તાન કનેક્શનને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કેજરીવાલે કહ્યું, "હું વિશ્વનો સૌથી સ્વીટ આતંકવાદી છું. જેણે શાળાઓ બનાવી અને વૃદ્ધોને તીર્થયાત્રા કરાવી. જો હું આતંકવાદી છું તો 10 વર્ષ સુધી એજન્સીઓ સૂઇ રહી હતી? તેઓએ મારી ધરપકડ કેમ ના કરી?"

કેજરીવાલ પર કુમાર વિશ્વાસે ફરી એકવાર નિશાન સાધ્યું છે કે કેજરીવાલ ફક્ત એટલું બોલી દે કે તે ખાલિસ્તાનના વિરુદ્ધમાં છે. કુમાર વિશ્વાસે કહ્યું, "તે એમ કહી દે કે કોઇ પણ રાજ્યમાં ખાલિસ્તાનીઓને ઉભા થવા નહી દઉં. એટલું કહેવામાં શું જાય છે કે હું ખાલિસ્તાનના વિરોધમાં છું, આટલું તે બોલીને બતાવે."

કેજરીવાલ પર વિપક્ષે સાધ્યુ નિશાન

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી કેજરીવાલને સવાલ પૂછ્યો હતો. કેજરીવાલ જી, સીધો જવાબ આપી દો-કુમાર વિશ્વાસ સત્ય બોલી રહ્યા છે? હા અથવા ના? પ્રિયંકા ગાંધીએ પણ રાહુલના ટ્વિટને રિટ્વિટ કરી કહ્યુ- જવાબની રાહ જોઇ રહી છું.

નોંધનીય છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેજરીવાલ વિરુદ્ધ તપાસ માટે પત્ર લખ્યો હતો. ચન્નીએ આરોપ લગાવ્યો હતો કે શીખ્સ ફોર જસ્ટિસ સતત AAPના સંપર્કમાં છે. એવો પણ આરોપ છે કે SFJએ આ ચૂંટણીઓમાં AAPને સમર્થન આપવાનું કહ્યું છે. આ ઉપરાંત કુમાર વિશ્વાસના આરોપોની તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.

 

ગૃહ મંત્રાલયે ચન્નીના પત્રની નોંધ લઇ તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે ચન્નીના પત્રનો જવાબ આપ્યો હતો. દેશની અખંડિતતા સાથે કોઈને રમત રમવા દેવામાં નહી આવે. તેઓ પોતે આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Embed widget