શોધખોળ કરો

ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત

વિતેલા દિવોસમાં અચાનક અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર અહેવાલ વાયરલ થયા હતા.

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કહ્યું કે, તેમને બીજા કાર્યકાળમાં મંત્રી ન બનાવવામાં આવે. તેમણે પોતાના પત્રમાં ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો છે. અરૂણ જેટલીએ પીએમ મોદીને કહ્યું કે, ‘મારું સ્વાસ્થ્ય છેલ્લા ઘણાં સમયથી ખરાબ ચે અને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. હું આ પત્ર વિનંતી કરતાં લખી રહ્યો છું કે, હું મારા સ્વાસ્થ્ય અને મારા માટે સમય ઈચ્છું છું. માટે કોઈપણ પ્રકારની જવાબદારી હાલની અને નવી સરકારમાં નહીં સંભાળી શકું.’ તેમણે કહ્યું કે, વિતેલા 18 મહિનાથી તબિયત ખરાબ છે. અરૂણ જેટલીએ કહ્યું, ‘આ મારા માટે સન્માનની વાત રહી છે કે હું વિતેલા પાંચ વર્ષતી એ સરકારનો હિસ્સો રહ્યો જેનું નેતૃત્વ તમે (મોદી) કરી રહ્યા હતા. આ પહેલા પણ પાર્ટીએ એનડીએના કાર્યકાળમાં મને અનેક જવાબદારી સોંપી હતી. જ્યારે આપણે સરકારમાં હતા ત્યારે અને જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ. હું આથી વધારેની માગ ન કરી શકું.’ ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત New Delhi: Union Finance Minister Arun Jaitley addressing media after the 22nd meeting of the Goods and Services Tax (GST) Council, in New Delhi on Friday. PTI Photo by Atul Yadav(PTI10_6_2017_000240A) વિતેલા દિવોસમાં અચાનક અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર અહેવાલ વાયરલ થયા હતા. ત્યાર બાદ સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ‘મીડિયામાં એક સમયે રહેલ કેન્દ્રીય મંત્રીની સ્વાસ્થ્યની સ્થિતિને લઈને જે અહેવાલ ચાવી રહ્યા છે, તે ખોટા અને આધારવિહોણા છે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
Embed widget