શોધખોળ કરો

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયાને રાહત, નિર્દોષ જાહેર

Delhi Excise Policy:પુરાવાના અભાવે કોર્ટે મનીષ સિસોદિયા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કર્યા છે. રાજકીય પક્ષો હવે આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Delhi Excise Policy: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મનીષ સિસોદિયા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. કોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે જણાવ્યું છે કે, આ કેસમાં તેમની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આ મામલે  હવે રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.


આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું, "બધા જ બદલાના કેસોનું આ જ ભાગ્ય હશે. પછી ભલે તે આપણા નેતૃત્વ વિરુદ્ધ હોય કે બીજે ક્યાંય... આ મેરિટ આધારિત કેસ નહોતા... આ રીતે રાજકીય લડાઈ લડવી જોઈએ... તેથી, હું સ્પષ્ટપણે આને શરૂઆત તરીકે જોઉં છું... આ બે લોકોને જે રાહત મળી છે તે ધીમે ધીમે દરેકને મળશે."

ભાજપના સાંસદ સંજય જયસ્વાલે શું કહ્યું?
બીજી તરફ, ભાજપ હજુ પણ આક્રમક વલણ અપનાવી રહ્યું છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરવા પર પાર્ટીના સાંસદ સંજય જયસ્વાલે કહ્યું, "બધા જાણે છે કે, આ બે (અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા) આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ હતા... દિલ્હીના લોકો સારી રીતે જાણે છે કે અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ કૌભાંડના માસ્ટરમાઇન્ડ હતા. જેમની ધરપકડ કરવામાં આવી છે તેઓ પણ જુબાની આપશે. બધા જાણે છે કે આ લોકો આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ હતા..."

બીજી તરફ, સીબીઆઈ હવે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને પડકારવાની તૈયારી કરી રહી છે. એજન્સી આ આદેશ સામે દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કરશે. હાલ પૂરતું, કેજરીવાલ અને સિસોદિયાને ચોક્કસપણે રાહત મળી છે.

ચુકાદા પછી કેજરીવાલે આ વાત કહી

આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, "છેલ્લા કેટલાક વર્ષોથી, ભાજપ દારૂ કૌભાંડ વિશે વાત કરી રહી છે અને અમારી સામે આરોપો લગાવી રહી છે. આજે, કોર્ટે બધા આરોપોને ફગાવી દીધા છે અને બધા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. સત્યનો વિજય થયો છે. આપને નષ્ટ કરવા માટે બધા ટોચના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા; આ સંપૂર્ણપણે ખોટો કેસ હતો. કેજરીવાલ ભ્રષ્ટ નથી. મેં મારા જીવનમાં ફક્ત પ્રામાણિકતા કમાઈ છે. કોર્ટે કહ્યું છે કે, કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આપ કટ્ટર પ્રામાણિક છે. સારા કામ દ્વારા સત્તામાં આવવું અને પછી ખોટા કેસોમાં અમને જેલમાં ધકેલી દેવા એ વડા પ્રધાનને શોભતું નથી"

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
Embed widget