Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરના પૂજારી મોહિત પાન્ડે કોણ છે, કયા વેદની કર્યો છે અભ્યાસ ? જાણો તેમની ફૂલ પ્રૉફાઇલ

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર માટે પૂજારીઓની પસંદગી માટે ઔપચારિક અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 3000 ઉમેદવારોએ અરજી કરી હતી
Ayodhya Ram Mandir: અયોધ્યા ભગવાન રામની નગરી, દેશભરના લોકો અને ખાસ કરીને સનાતન પ્રેમીઓ માટે ખૂબ જ આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહના અભિષેક અને

