શોધખોળ કરો

Ayodhyaમાં બની રહેલ રામ મંદિર ક્યાં સુધીમાં થઇ જશે તૈયાર? કેટલો થશે ખર્ચ? ટ્રસ્ટે આપી જાણકારી

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરના નિર્માણ માટે રચાયેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે આ માહિતી આપી હતી

Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરના નિર્માણ માટે રચાયેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટે અહીં લાંબી બેઠક બાદ ટ્રસ્ટના નિયમોને પણ મંજૂરી આપી દીધી છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ફૈઝાબાદ સર્કિટ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી મહાન હસ્તીઓ અને સંતોની પ્રતિમાઓને પણ રામ જન્મભૂમિ સંકુલમાં સ્થાન આપવામાં આવશે.

તેમણે કહ્યું કે નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે લગાવવામાં આવેલા ટ્રસ્ટના અંદાજ મુજબ રામ મંદિરના નિર્માણ પર 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બાંધકામ ખર્ચ અંગે રાયે જણાવ્યું હતું કે, “કેટલાક સુધારા પછી અમે આ અંદાજ પર પહોંચ્યા છીએ. તે વધી પણ શકે છે."

બેઠકમાં નિયમો અને કાયદાઓ અને પેટા કાયદાઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો

રાયે એમ પણ જણાવ્યું હતું કે લાંબા ગાળાની વિચારણા અને રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા તમામ લોકોના તમામ સૂચનો બાદ બેઠકમાં ટ્રસ્ટ સંબંધિત નિયમો અને કાયદાઓ અને પેટા-કાયદોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ બેઠકમાં ટ્રસ્ટના 15માંથી 14 સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, ગોવિંદ દેવ ગિરી, ખજાનચી ગોવિંદ દેવ ગિરી, ઉડુપી પીઠાધીશ્વર વિશ્વ તીર્થ પ્રસન્નાચાર્યનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટે ભગવાન રામની મૂર્તિના નિર્માણમાં સફેદ આરસપહાણનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે. રામ મંદિરમાં રામાયણ કાળના અન્ય ઘણા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે.

ભવ્ય રામ મંદિરનું નિર્માણ 2023 સુધીમાં થવાનો અંદાજ છે

નોંધનીય છે કે રામ જન્મભૂમિ સંકુલમાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે અને તે ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જવાનો અંદાજ છે અને જાન્યુઆરી 2024 (મકરસંક્રાંતિ) સુધીમાં મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Bee Found From Bhajiya : અમદાવાદના નરોડામાં ભજીયામાંથી નકળી માખી, જુઓ દુકાન સંચાલકે શું કહ્યું?
Surat BRTS Accident News : પાંડેસરામાં BRTS બસના ચાલકે કર્યો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
BJP Leader's Letter Bomb: ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની ખુદ ભાજપના નેતાએ ખોલી પોલ
Vadodara Health Department: શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે વડોદરા આરોગ્ય વિભાગ એકશનમાં
Ahmedabad news: અમદાવાદની નવરંગપુરાની સમર્થ સ્કૂલ આવી ચર્ચામાં, બે વિદ્યાર્થિનીઓ ભેદી સંજોગોમાં ગુમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Health Tips: શું તમે પણ છાતીમાં બળતરાથી પરેશાન છો? તો આ 5 કુદરતી ઉપાયોથી તાત્કાલિક મેળવો રાહત
Health Tips: શું તમે પણ છાતીમાં બળતરાથી પરેશાન છો? તો આ 5 કુદરતી ઉપાયોથી તાત્કાલિક મેળવો રાહત
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
Religion: શું મંદિરમાં મોબાઈલ લઈ જવો ખરેખર ખોટું છે?
Religion: શું મંદિરમાં મોબાઈલ લઈ જવો ખરેખર ખોટું છે?
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
Embed widget