શોધખોળ કરો

Ayodhyaમાં બની રહેલ રામ મંદિર ક્યાં સુધીમાં થઇ જશે તૈયાર? કેટલો થશે ખર્ચ? ટ્રસ્ટે આપી જાણકારી

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરના નિર્માણ માટે રચાયેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે આ માહિતી આપી હતી

Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરના નિર્માણ માટે રચાયેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટે અહીં લાંબી બેઠક બાદ ટ્રસ્ટના નિયમોને પણ મંજૂરી આપી દીધી છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ફૈઝાબાદ સર્કિટ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી મહાન હસ્તીઓ અને સંતોની પ્રતિમાઓને પણ રામ જન્મભૂમિ સંકુલમાં સ્થાન આપવામાં આવશે.

તેમણે કહ્યું કે નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે લગાવવામાં આવેલા ટ્રસ્ટના અંદાજ મુજબ રામ મંદિરના નિર્માણ પર 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બાંધકામ ખર્ચ અંગે રાયે જણાવ્યું હતું કે, “કેટલાક સુધારા પછી અમે આ અંદાજ પર પહોંચ્યા છીએ. તે વધી પણ શકે છે."

બેઠકમાં નિયમો અને કાયદાઓ અને પેટા કાયદાઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો

રાયે એમ પણ જણાવ્યું હતું કે લાંબા ગાળાની વિચારણા અને રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા તમામ લોકોના તમામ સૂચનો બાદ બેઠકમાં ટ્રસ્ટ સંબંધિત નિયમો અને કાયદાઓ અને પેટા-કાયદોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ બેઠકમાં ટ્રસ્ટના 15માંથી 14 સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, ગોવિંદ દેવ ગિરી, ખજાનચી ગોવિંદ દેવ ગિરી, ઉડુપી પીઠાધીશ્વર વિશ્વ તીર્થ પ્રસન્નાચાર્યનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટે ભગવાન રામની મૂર્તિના નિર્માણમાં સફેદ આરસપહાણનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે. રામ મંદિરમાં રામાયણ કાળના અન્ય ઘણા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે.

ભવ્ય રામ મંદિરનું નિર્માણ 2023 સુધીમાં થવાનો અંદાજ છે

નોંધનીય છે કે રામ જન્મભૂમિ સંકુલમાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે અને તે ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જવાનો અંદાજ છે અને જાન્યુઆરી 2024 (મકરસંક્રાંતિ) સુધીમાં મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget