શોધખોળ કરો

'જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો...', બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Pandit Dhirendra Shastri: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે.

Bangladesh Crisis: દેશમાં વારંવાર હિંદુ રાષ્ટ્રની માંગ ઉઠાવનારા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં બનેલી પરિસ્થિતિ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો હિંદુઓ ક્યાં જશે. તેમના નિવેદન બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

જણાવી દઈએ કે તાજેતરમાં વિદેશ યાત્રાથી પરત ફરેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે સરકાર પાસે મદદની અપીલ પણ કરી હતી. આ સાથે તેમણે બાંગ્લાદેશી હિંદુઓને ભારતમાં આશ્રય આપવા બદલ સરકારનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું, "બાંગ્લાદેશના હિંદુઓની વ્યવસ્થા થઈ જશે, તેમને ભારતમાં આશ્રય મળી જશે. પરંતુ જો આવી જ સ્થિતિ ભારતમાં ઉત્પન્ન થઈ ગઈ તો ભારતનો હિંદુ ક્યાં જશે." તેમણે કહ્યું કે શું ભારતનો હિંદુ હિંદ મહાસાગર, એટલાન્ટિક કે હિમાલય પર આશ્રય લેશે.

ભારતનો હિંદુ ક્યાં જશે?

બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે આગળ કહ્યું, "અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. ભારતમાં બધાને રહેવાનો અધિકાર છે, બંધારણમાં બધાને અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ હિંદુઓને સવાલ છે કે જો આવી સ્થિતિ ભારતમાં નિર્માણ થઈ તો તમે ક્યાં જશો?"

'હિંદુને જાગૃત કરવાની જરૂર છે, ભાગવાની નહીં'

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેઓ હિંદુ રાષ્ટ્રની માંગ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હિંદુને જાગૃત કરવાની જરૂર છે, ભાગવાની નહીં, નહીંતર બાંગ્લાદેશીઓની જેમ હિંદુઓને ભારત પણ છોડવું પડશે. તેમણે કહ્યું કે તેઓ બાંગ્લાદેશના હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે બાલાજી સરકારને અરજી કરશે અને પ્રાર્થના કરશે કે બાંગ્લાદેશમાં ફરી સુખ શાંતિ સ્થપાય. જણાવી દઈએ કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોથી ચર્ચાઓમાં રહે છે. આ પહેલા પણ તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવાની માંગ અંગે ઘણી વાર નિવેદન આપી ચૂક્યા છે.

બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં સંકટનો સામનો કરી રહેલા હિન્દુઓને સંદેશ આપ્યો કે તમે લોકો ધીરજ રાખો અને એકતા જાળવી રાખો. કોઈનો વિરોધ ન કરો, નમ્ર રહો જેથી શાંતિ જળવાઈ રહે. હનુમાનજી તમારી રક્ષા કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિંદુઓને સંદેશ આપ્યો કે લોકોએ હનુમાન ચાલીસાની ચોપાઈ “સબ સુખ લહાઈ તુમ્હારી સરના – તુમ રક્ષક કહુ કો ડરના” નો પાઠ કરવો જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ભારત સરકારને અપીલ છે કે તે તેના દરવાજા ખોલે અને બાંગ્લાદેશી હિન્દુઓને આશ્રય આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Embed widget