શોધખોળ કરો

EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ

Delhi News: આજે સવારે EDની ટીમ PPPYL સાયબર એપ ફ્રૉડ કેસની તપાસ માટે દિલ્હીના બિજવાસન વિસ્તારમાં પહોંચી હતી

Delhi News: દિલ્હીના બિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ કરવા ઈડીની ટીમ અહીં પહોંચી હતી.

આ હુમલાની જાણકારી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ હુમલામાં EDનો એક અધિકારી ઘાયલ થયો છે.

જાણો શું છે પુરેપુરો મામલો 
મળતી માહિતી મુજબ, આજે સવારે EDની ટીમ PPPYL સાયબર એપ ફ્રૉડ કેસની તપાસ માટે દિલ્હીના બિજવાસન વિસ્તારમાં પહોંચી હતી. અહીં EDની ટીમ પર આરોપી અશોક શર્મા અને તેના પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઘાયલ થયા છે. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. દરમિયાન હુમલા દરમિયાન એક આરોપી નાસી છૂટ્યો હતો.

આ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસ પહોંચી ગઈ છે. અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

FIR નોંધાવવામાં આવી 
આ ઘટના અંગે FIR નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અધિકારીઓ દરોડા પાડી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

                                                                                                                                                                                                                               

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
Advertisement

વિડિઓઝ

Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Amreli News: અમરેલીના શિળાયબેટ ગામમાં બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ
Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ અટેકની 24 કલાકમાં બે ઘટના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
શું પ્રોટીનના વધુ પડતા સેવનથી વધે છે યુરિક એસિડનું પ્રમાણ? જાણો નિષ્ણાતો શું કહે છે?
શું પ્રોટીનના વધુ પડતા સેવનથી વધે છે યુરિક એસિડનું પ્રમાણ? જાણો નિષ્ણાતો શું કહે છે?
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટના 42 કલાક પહેલા ઈગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ-11, આ ખેલાડીની 8 વર્ષ પછી વાપસી
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટના 42 કલાક પહેલા ઈગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ-11, આ ખેલાડીની 8 વર્ષ પછી વાપસી
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું UGC-NETનું પરિણામ, આ રીતે જુઓ પોતાનો સ્કોર કાર્ડ
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું UGC-NETનું પરિણામ, આ રીતે જુઓ પોતાનો સ્કોર કાર્ડ
Embed widget