શોધખોળ કરો

Bihar Politics: રાજીનામુ આપ્યા બાદ નીતીશ કુમારે રાબડી દેવી સાથે કરી મુલાકાત, તેજસ્વી યાદવ પણ રહ્યા હાજર

બિહારમાં રાજકીય ગરમાવો વચ્ચે નીતિશ કુમાર પટનામાં રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા.  નીતિશ કુમારે અહીં પૂર્વ સીએમ રાબડી દેવી અને આરજેડી નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા.

Bihar Political Crisis: બિહારમાં રાજકીય ગરમાવો વચ્ચે નીતિશ કુમાર પટનામાં રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા.  નીતિશ કુમારે અહીં પૂર્વ સીએમ રાબડી દેવી અને આરજેડી નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા.  થોડા સમય પહેલા જ નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. નીતિશ કુમાર રાજભવન ખાતે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા અને તેમને રાજીનામું સોંપ્યું હતું. આ પછી તે રાબડી દેવી અને તેજસ્વી યાદવને મળવા ધારાસભ્યો સાથે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

પૂર્વ સીએમ રાબડી દેવીને મળ્યા બાદ નીતીશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ નીતિશ કુમારના  નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં બંનેની મુલાકાત થઈ હતી. આ બેઠકમાં નીતિશ કુમારને મહાગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ હાજર રહ્યા હતા. આ પહેલા આજે બિહારના રાજકીય સંકટને લઈને બેઠકો  યોજાઈ હતી. પહેલા જેડીયુના સાંસદો અને ધારાસભ્યોની બેઠક થઈ હતી જેમાં નીતિશ કુમારે ભાજપ પર સાથી પક્ષોને અપમાનિત કરવાનો અને ષડયંત્ર કરીને જેડીયુને નબળો કરવાનો આરોપ લગાવ્યો હતો.


ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી

બેઠક બાદ નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો એ વાત પર સહમતિ પર છે કે આપણે એનડીએ છોડી દેવી જોઈએ. આજે યોજાયેલી જેડીયુની બેઠકમાં પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદોએ નીતિશ કુમારના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે તેઓ તેમની સાથે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ નીતિશ કુમારને તેમના નિર્ણયમાં સમર્થન આપતા રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડી(યુ)ના ઘણા ધારાસભ્યોએ આજની બેઠકમાં નીતિશ કુમારને કહ્યું કે ભાજપ સાથેના ગઠબંધનથી તેઓ 2020થી નબળા પડ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Amreli News । જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર સર્જાયું ભંગાણ, જુઓ કોને આપ્યું રાજીનામુ ?Ahmedabad News । કોતરપુર વોટર વર્કસ પાછળ નદીમાંથી મળી આવ્યો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોDwarka News । રીક્ષામાં જોખમી સ્ટંટ કરવા બે યુવકોને ભારે પડયાMedanma Madamji । રાજકારણમાં મહિલાઓનું સ્થાન શું છે ? અને કેટલા પડકારો રહેલા છે, જુઓ સુરતની મહિલાઓનો મત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ
LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
Embed widget