શોધખોળ કરો

યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામનાર નવીનનો મૃતદેહ ભારત લાવવા અંગે ભાજપના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

નવીનનો પાર્થિવ દેહ ખારકીવના શબગૃહમાં રાખવામાં આવ્યો છે. તેમના માત-પિતાએ કેન્દ્ર સરકારમાં આગ્રહ કર્યો છે કે, અંતિમ સંસ્કાર માટે તેમના પુત્રનો મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવે.

Ukraine Russia War: કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ બેલ્લાડનું કહેવું છે કે, યુક્રેનમાં 1 માર્ચના રોજ ગોળીબારીમાં જીવ ગુમાવનાર નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરનો મૃતદેહ ભારત લાવતી સમયે વધુ જગ્યા રોકશે અને એટલી જગ્યામાં યુદ્ધમાં ફસાયેલા 10-12 લોકોને બેસાડીને ભારત પરત લાવી શકાય છે. હુબલી ધારવાડ પશ્ચિમ સીટના ધારાસભ્યએ કહ્યું કે, નવીનના પાર્થિવ દેહને ભારત લાવવા માટે ભારત સરકાર અને કર્ણાટક સરકાર સંભવ પ્રયત્ન કરી રહી છે. તેમણે ભાર આપીને જણાવ્યું કે, જે જગ્યાએ હાલ મૃતદેહ રાખવામાં આવ્યો છે, તે એક યુદ્ધ વિસ્તાર છે અન હાલની સ્થિતિમાં મૃતદેહ ભારત પરત લાવવો મુશ્કેલ છે.  બેલ્લાડે કહ્યું કે, હાલની સ્થિતિમાં જીવીત લોકોને લાવવા મુશ્કેલ છે તો મૃતદેહને લાવવો વધુ મુશ્કેલ છે. 

હાલ સત્તામાં રહેલી ભાજપ સરકારના ધારાસભ્યએ બેલ્લાડે એ પણ કહ્યું કે, વિદ્યાર્થીઓ ભારતમાં ઘણી ફી હોવાથી વિદેશમાં મેડિકલની ડિગ્રી મેળવવા પોતાના સપનાં સાકાર કરવા પલાયન કરે છે. રાજ્યના હાવેરી જિલ્લાના ચાલગેરીના રહીશ 22 વર્ષિય નવીન ખારકીવમાં અન્ય લોકો સાતે એક બંકરમાં હતા. તેઓ 1 માર્ચના રોજ ખાવા-પીવાનો સામાન લેવા માટે અને પૈસા બદલાવવા માટે બંકરથી બહાર નીકળ્યા હતા અને એ સમયે ગોળીબારી થતાં તેમનું મોત થયું હતું. 

નવીનનો પાર્થિવ દેહ ખારકીવના શબગૃહમાં રાખવામાં આવ્યો છે. તેમના માત-પિતાએ કેન્દ્ર સરકારમાં આગ્રહ કર્યો છે કે, અંતિમ સંસ્કાર માટે તેમના પુત્રનો મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવે. આ વચ્ચે ચાલગેરીના વેંકટેશ વૈશ્યારે પીટીઆઈ-ભાષાને કહ્યું કે, તેમનો 23 વર્ષનો પુત્ર અને 24 વર્ષનો ભત્રીજો સુમન યુક્રેનમાં છે અને તેમને ખારકીવથી 20 કિમી દુર એક સ્કુલમાં રાખવામાં આવ્યા છે જ્યાં લગભગ 1700 બીજા ભારતીયો પણ છે. તેમણે કહ્યું કે, અમિત અને સુમન સુરક્ષિત વિસ્તારમાં જવા માટે ટ્રેનમાં ના ચઢી શક્યા કેમ કે, યુક્રેનના અધિકારીઓએ મહિલાઓ અને તેમના દેશના નાગરીકોને ટ્રેનમાં બેસવાની પ્રાથમિકતા આપી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
Embed widget