શોધખોળ કરો

BJP Parliamentary Board Meeting: BJP સંસદીય  બોર્ડની બેઠક શરુ, PM મોદી, કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓ હાજર

આ બેઠક દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આજે સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરી શકે છે

BJP Parliamentary Board Meeting: દિલ્હીમાં બીજેપી સંસદીય બોર્ડની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં પીએમ મોદી (PM Modi), કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), નિતિન ગડકરી (Nitin Gadkari), રાજનાથ સિંહ (Rajnath Singh), ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ  (BL Santosh) અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) હાજર છે. આ બેઠક દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આજે સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરી શકે છે.

બીજેપી સંસદીય બોર્ડ એ પક્ષનું સર્વોચ્ચ સંસ્થાકીય બોર્ડ છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા સહિતના સભ્યો છે. આ બેઠક બાદ બીજેપીના તમામ સાંસદોની બીજી બેઠક યોજાશે.

દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે

ભાજપની આગેવાની હેઠળના એનડીએ પહેલાથી જ દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે, જે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે આદિવાસી સમાજના  દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કર્યા બાદ હવે તમામની નજર તેના પર છે કે શું પાર્ટી ઉપરાષ્ટ્રપતિ પદ માટે અનુભવી ચહેરાની પસંદગી કરશે કે કેમ.

રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા પર  દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા બનશે. તમને જણાવી દઈએ કે, 2017માં ભાજપે તત્કાલિન કેબિનેટ મંત્રી એમ. વેંકૈયા નાયડુને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget