શોધખોળ કરો

Surat Lok Sabha Seat: સુરત લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીએ શું કહ્યું? જાણો

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા.

Rahul Gandhi: ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થતાં તથા અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા તેઓ બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસે હવે ભાજપની આ બિનહરીફ જીત પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે બાકીના ઉમેદવારો દ્વારા નામાંકન પાછું ખેંચવા પર પણ સવાલો ઉઠાવ્યા છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સામે ફરી એકવાર સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો છે. તેમણે કહ્યું કે લોકોનો તેમના નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું કે આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી. આ દેશને બચાવવા અને બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.

જયરામ રમેશે જીત પાછળનો ઘટનાક્રમ સમજાવ્યો

 કોંગ્રેસના નેતા અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત પાછળના ઘટનાક્રમનો ખુલાસો કર્યો છે. રમેશે જણાવ્યું હતું કે અગાઉ સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન તેમાં ખામીઓ દર્શાવીને રદ કર્યું હતું. આવી જ રીતે કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન પણ ફગાવી દેવામાં આવ્યું હતું. બે ઉમેદવારીપત્રો ફગાવી દેવાયા બાદ કોંગ્રેસ પક્ષ અહીં ઉમેદવાર વગરનો રહ્યો હતો.

કોંગ્રેસે કહ્યું- ભાજપ ડરી ગઈ છે

જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સિવાય અન્ય તમામ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. 7 મેના રોજ યોજાનાર મતદાનના લગભગ બે અઠવાડિયા પહેલા ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજય અપાયો હતો. તેમણે કહ્યું કે MSME માલિકો અને વેપારીઓની સમસ્યાઓ અને ગુસ્સો જોઈને ભાજપ એટલો ડરી ગયો છે કે તે સુરત લોકસભાની મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહી છે.

જયરામ રમેશે કહ્યું- બધું જોખમમાં છે

તેમણે કહ્યું કે 1984ની લોકસભાની ચૂંટણી બાદ ભાજપ સતત સુરત બેઠક જીતી રહ્યું છે. અત્યારે આપણી ચૂંટણીઓ, આપણી લોકશાહી, બાબાસાહેબ આંબેડકરનું બંધારણ બધું જ જોખમમાં છે. હું પુનરોચ્ચાર કરું છું કે આ આપણા જીવનકાળની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે.

સુરતમાં ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે 8 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. ઉમેદવારીપત્રો પાછા ખેંચનારાઓમાં બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી તેમજ મોટાભાગના અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. રવિવારે જ કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget