શોધખોળ કરો

પથારીવશ વૃદ્ધોને પણ ફસાવી દે છે, મહિલા પર અત્યાચારના કાયદાનો થઇ રહ્યો છે દુરપયોગઃ બોમ્બે હાઇકોર્ટ

કલમ 498A હેઠળ નોંધાયેલા હજારો કેસો, જે રાજ્યભરની વિવિધ અદાલતોમાં પડતર છે

બોમ્બે હાઈકોર્ટે 7 ઓગસ્ટે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 498A (પતિ અને સંબંધીઓ દ્વારા પત્ની સાથે ક્રૂરતા)ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ એએસ ગડકરી અને નીલા ગોખલેની ખંડપીઠે વૈવાહિક ક્રૂરતાનો ભોગ બનેલા પીડિતાઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને એમ પણ કહ્યું કે કલમ 498Aનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોર્ટે કહ્યું હતું કે "દાદા-દાદી અને પથારીવશ લોકોને પણ આવા કેસોમાં ફસાવવામાં આવે છે.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે જો આઈપીસીની કલમ 498A હેઠળના ગુનાને સમાધાન યોગ્ય બનાવવામાં આવે તો હજારો કેસ ઉકેલી શકાય છે. કોર્ટે પત્ની અને તેના પતિ, સાસુ અને નણંદ વચ્ચેના સમાધાન પછી કલમ 498A કેસને રદ કરવાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

ન્યાયાધીશોએ વધુમાં જણાવ્યું હતું કે કલમ 498A હેઠળ નોંધાયેલા હજારો કેસો, જે રાજ્યભરની વિવિધ અદાલતોમાં પડતર છે. જો કેન્દ્ર સરકાર એ બાબત પર પોતાનું વલણ સ્પષ્ટ કરે કે શું આ જોગવાઇ હેઠળ ગુનાઓને સમાધાન યોગ્ય બનાવી શકાય છે.

જો કે, કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ ડીપી સિંહે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો. આ પછી ન્યાયાધીશોએ કેસની સુનાવણી 22 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે.

IPCની કલમ 498A શું છે?

ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A પત્ની પ્રત્યે ક્રૂરતાના ગુના સાથે સંબંધિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પતિ અથવા તેના સંબંધીઓ દ્ધારા પત્ની પર ક્રૂરતા આચરવી, પત્નીને શારીરિક અને માનસિક પીડા આપવી અથવા તેની અથવા તેના સંબંધીઓ પર મિલકતની ગેરકાયદેસર માંગ પૂરી કરવા માટે દબાણ કરવું એ સજાપાત્ર ગુનો છે. આ ગુનાની સજા ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે.

દેશભરની અદાલતોએ પણ આ કલમના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઘણા કિસ્સાઓમાં અદાલતોએ આ કલમનો દુરુપયોગ અટકાવવા પગલાં લીધા છે.     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Embed widget