શોધખોળ કરો
Breaking News LIVE: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું જનતાને સંબોધન કહ્યું - હું રાજીનામું આપવા તૈયાર પણ...
શિંદેએ કહ્યું કે મેં કોઈ પક્ષ વિરોધી પગલું નથી ભર્યું તો પછી મને ગ્રુપ લીડરના પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો.
LIVE
Key Events

uddhav thackeray
Source : PTI
Background
Breaking News LIVE 22th June updates: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી. બંને વચ્ચે લગભગ 15 મિનિટ વાત થઈ. બંને વચ્ચેની વાતચીત શિવસેના...
17:58 PM (IST) • 22 Jun 2022
કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તો હું ખુશ
કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તો હું ખુશ થઈશઃ ઉદ્ધવ ઠાકરે
17:57 PM (IST) • 22 Jun 2022
જો તમને મારાથી કોઈ તકલીફ હોય તો મારી સામે આવો
જો તમને મારાથી કોઈ તકલીફ હોય તો મારી સામે આવો, મારી સાથે ચર્ચા કરો. હું રાજીનામું આપવા માટે અને મુખ્યમંત્રી પદ છોડવા માટે તૈયાર છુંઃ ઉદ્ધવ ઠાકરે
17:56 PM (IST) • 22 Jun 2022
બળવો કરનારા ધારાસભ્યો આવે
બળવો કરનારા ધારાસભ્યો આવે અને મારું રાજીનામું લઈ જાયઃ ઉદ્ધવ ઠાકરે
17:53 PM (IST) • 22 Jun 2022
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધન કર્યું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધન કર્યું
13:24 PM (IST) • 22 Jun 2022
નીતિન દેશમુખ નાગપુર એરપોર્ટ પહોંચ્યા
નીતિન દેશમુખનો મોટો દાવો. મને કોઈ અટેક નહોતો આવ્યો. રાતે રોડ પર ઊભો હતો. 100-150 પોલીસકર્મી મને હોસ્પિટલ લઈ ગયા. એવું બતાવાયું કે મને અટેક આવ્યો.
Load More
Tags :
Bjp Droupadi Murmu Shiv Sena Uddhav Thackeray Breaking News Eknath Shinde President Election Breaking News Todayગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
