શોધખોળ કરો

Karnataka: યેદિયુરપ્પાના દિકરાને બનાવાયા કર્ણાટક ભાજપના અધ્યક્ષ  

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર BY વિજયેન્દ્રને પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Karnataka BJP President BY Vijayendra: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર BY વિજયેન્દ્રને પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ભાજપના નેતા નલિન કુમાર કટીલનું સ્થાન લીધું છે. 2020 માં વિજયેન્દ્રને ભાજપના કર્ણાટક એકમના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિજયેન્દ્ર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાાના દિકરા છે.   

શુક્રવારે (10 નવેમ્બર) બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ધારાસભ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પાને કર્ણાટક બીજેપી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

 

વિજયેન્દ્રને યેદિયુરપ્પાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે

47 વર્ષીય BY વિજયેન્દ્રને તેમના પિતા બીએસ યેદિયુરપ્પાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે. વિજયેન્દ્રને ભાજપમાં એક કુશળ સંગઠનાત્મક નેતા તરીકે પણ જોવામાં આવે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની નિમણૂકથી મહિનાઓની અટકળોનો અંત આવ્યો હતો.

તેજસ્વી સૂર્યાએ અભિનંદન પાઠવ્યા હતા


બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બેંગલુરુ દક્ષિણ લોકસભાના સાંસદ તેજસ્વી સૂર્યાએ  વિજયેન્દ્રને કર્ણાટકના અધ્યક્ષ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સૂર્યેા  X પર લખ્યું તેમના સંગઠન કૌશલ્ય અને નેતૃત્વમાં ભાજપ વધુ મજબૂત બનશે અને રાજ્યની જનતાની આકાંક્ષાઓને અવાજ આપશે તે નિશ્ચિત છે.

કર્ણાટક ભાજપે શું કહ્યું ?

કર્ણાટક ભાજપ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવી છે  કે તેમના નેતૃત્વમાં પાર્ટી રાજ્યમાં વધુ સંગઠિત અને મજબૂત બનશે.  

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર,  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ધારાસભ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પાને કર્ણાટક ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Embed widget