શોધખોળ કરો

Bypoll Election Results 2022 Live Updates: મૈનપુરીમાં ડિમ્પલ યાદવ એક લાખ મતથી આગળ

Mainpuri by election result Live: આવી સ્થિતિમાં મૈનપુરીમાં ડિમ્પલની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

Key Events
Bypoll Election Results 2022 Live Updates: SP leads in Mainpuri, Bypoll Election Results 2022 Live Updates: મૈનપુરીમાં ડિમ્પલ યાદવ એક લાખ મતથી આગળ
ફાઇલ તસવીર

Background

Mainpuri by election result Live: ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા પેટાચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી મળેલા આંકડાઓ અનુસાર સમાજવાદી પાર્ટીની ડિમ્પલ યાદવ આગળ ચાલી રહી છે. ડિમ્પલ યાદવ યાદવ એક લાખ મતથી આગળ છે. ડિમ્પલે મૈનપુરી સંસદીય બેઠકની પાંચેય વિધાનસભા બેઠકો - મૈનપુરી સદર, કરહાલ, ભોગગાંવ, જસવંત નગર અને કિશ્ની પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના રઘુરાજ શાક્ય પોતાના બૂથ (ધૌલપુર) પર પણ પાછળ છે. આવી સ્થિતિમાં મૈનપુરીમાં ડિમ્પલની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

15:04 PM (IST)  •  08 Dec 2022

By poll Election Results 2022: રામપુરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવાર આગળ

By poll Election Results 2022:મૈનપુરી લોકસભા, રામપુર અને ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની ધારણા છે.

 રામપુરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવાર આગળ

રામપુરમાં ભાજપના ઉમેદવાર આકાશ સક્સેનાએ 21મા રાઉન્ડમાં લીડ મેળવી છે. સપાના ઉમેદવાર અસીમ રાજા 20 રાઉન્ડ સુધી આગળ હતા. 21મા રાઉન્ડ સુધીમાં ભાજપને 35091 અને સપાને 31930 વોટ મળ્યા છે. આ રીતે ભાજપે 3188 મતોની લીડ મેળવી છે.

 ડિમ્પલ યાદવ 229129થી વધુ મતો સાથે આગળ છે

સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ - 468810

ભાજપના ઉમેદવાર રઘુરાજ સિંહ શાક્ય - 239681

11:32 AM (IST)  •  08 Dec 2022

ખતૌલી વિધાનસભા બેઠક પરથી આરએલડી ઉમેદવાર આગળ

ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં ખતૌલી વિધાનસભા બેઠક પરથી આરએલડી ઉમેદવાર આગળ  છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક
Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Embed widget