શોધખોળ કરો

C Voter Survey: મોદી સરકાર-2થી સૌથી મોટી નારાજગી ? જાણો શું કહે છે સર્વે

મોદી સરકારના બીજા કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સરકારના બે વર્ષ પૂર્ણ થવા પર એબીપી ન્યૂઝ અને સી વોટરે દેશની જનતાનો મૂડ જાણ્યો છે. મોદી સરકાર 2નું આ બીજુ વર્ષ એવા સમયે પૂર્ણ થઈ રહ્યું છે જ્યારે ભારત પર કોરોના મહામારીનો માર પડ્યો છે. 

મોદી સરકારના બીજા કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સરકારના બે વર્ષ પૂર્ણ થવા પર એબીપી ન્યૂઝ અને સી વોટરે દેશની જનતાનો મૂડ જાણ્યો છે. મોદી સરકાર 2નું આ બીજુ વર્ષ એવા સમયે પૂર્ણ થઈ રહ્યું છે જ્યારે ભારત પર કોરોના મહામારીનો માર પડ્યો છે. 

એબીપી ન્યૂઝ માટે સી વોટરે દેશની જનતાનો મૂડ જાણ્યો છે. લોકોને સવાર પૂછવામાં આવ્યા કે આજે મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકોની સૌથી મોટી નારાજગી શું છે ?

44 ટકા શહેરી અને 40 ટકા ગ્રામીણ લોકોએ કહ્યું કે કોરોના વાયરસ સામે લડવું. જ્યારે 20 ટકા શહેરી લોકો અને 25 ટકા ગ્રામ્ય લોકોએ કહ્યું કૃષિ કાયદા. 9-9 ટકા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ કહ્યું  CAA પર દિલ્હીમાં દંગા. જ્યારે 10 ટકા ગ્રામ્ય અને 7 ટકા શહેરી લોકોએ ભારત-ચીન સીમા વિવાદને બતાવ્યું. 20  ટકા શહેરી અને 17  ટકા ગ્રામ્ય લોકોએ અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે ભારતની આજે સૌથી મોટી મુશ્કેલી શું છે ? 36 ટકા લોકોએ કોરોના બતાવ્યું. 18 ટકા લોકોએ બેરોજગારી, 10 ટકા લોકોએ મોંઘવારી, 7 ટકા લોકોએ ભ્રષ્ટાચાર, પાંચ ટકા લોકોએ ગરીબી અને ચાર ટકા લોકોએ કૃષિને મોટી મુશ્કેલી ગણાવી છે.

નોટ- આ સ્નૈપ પોલ 23થી 27 મે વચ્ચે કરવામાં આવ્યો છે. સર્વેમાં 12 હજાર 70 લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3થી પ્લસ માઈનસ 5 ટકા સુધી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget