શોધખોળ કરો

JDU નેતા પ્રશાંત કિશોરની જાહેરાત- બિહારમાં લાગુ નહી થાય નાગરિકતા સંશોધન કાયદો

પ્રશાંત કિશોરે એક ટ્વિટ કરી જાહેરાત કરી હતી કે બિહારમાં કોઇ પણ પરિસ્થિતિમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી લાગુ નહી થાય.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને લઇને બિહારમાં જેડીયુ નેતા પ્રશાંત કિશોરે સીધી મુખ્યમંત્રી નીતિશ કુમારને પડકાર ફેંક્યો છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે એક ટ્વિટ કરી જાહેરાત કરી હતી કે બિહારમાં કોઇ પણ પરિસ્થિતિમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી લાગુ નહી થાય. પ્રશાંત કિશોરે આ જાહેરાત ત્યારે કરી રહ્યા છે જ્યારે સંસદના બંન્ને ગૃહમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું હતું અને તેને પાસ કરવામાં ભાજપને મદદ કરી હતી. એવામાં પ્રશાંત કિશોર ધીમે ધીમે નીતિશ કુમારને પડકાર આપી રહ્યા છે. કિશોરે દાવો કરી રહ્યા છે કે બિહારમાં કોઇ પણ સ્થિતિમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી લાગુ નહી કરવામાં આવે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ કેન્દ્ર સરકારે આખા દેશમાં નવો નાગરિકતા કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું હતુ. કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે કેન્દ્ર સરકારે બનાવેલા આ નવા કાયદાને તમામ રાજ્યોને લાગુ કરવો પડશે. જોકે, અનેક રાજ્યોની સરકારોએ આ રાજ્યો પોતાને ત્યાં લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget