શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મફત રાશન યોજના આ વર્ષે સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ યોજના 31 માર્ચે સમાપ્ત થઈ રહી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં ચાલી રહેલી ફ્રી રાશન યોજનાને  લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મફત રાશન યોજના આ વર્ષે સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ 31 માર્ચે સમાપ્ત થઈ રહી હતી.

યોજનાને  લંબાવવાના નિર્ણય અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "ભારતની શક્તિ દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 6 મહિના સુધી લંબાવી છે. સપ્ટેમ્બર 2022." તેને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના 80 કરોડથી વધુ લોકો પહેલાની જેમ તેનો લાભ લઈ શકશે."

કોરોના સંકટમાં શરૂ કરવામાં આવી હતી યોજના

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત માર્ચ 2020માં કોરોના સંકટ દરમિયાન કરવામાં આવી હતી. ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો હેતુ કોરોના રોગચાળાને કારણે થતા તણાવને ઘટાડવાનો છે. શરૂઆતમાં PMGKAY યોજના એપ્રિલ-જૂન 2020 ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ પછીથી તેને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આ પછી તેને 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી હતી અને હવે તેને ફરીથી 30 સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી રહી છે.

વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળશે

કોરોના સંક્રમણ બાદ લોકડાઉનને કારણે જીવનનિર્વાહ માટે પરેશાન થયેલા લોકોને સરકારે મફત રાશન યોજના શરૂ કરી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફતમાં મળે છે.

80 કરોડ લોકોને મફત અનાજ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ઓળખાયેલા 80 કરોડ રેશન કાર્ડધારકોને મફત રાશન પ્રદાન કરે છે. રેશનકાર્ડ ધારકોને રાશનની દુકાનો દ્વારા મળતા સબસિડીવાળા અનાજ ઉપરાંત PMGKAY રાશન આપવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ,  સિસ્ટમ સક્રિય થતાં  હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડાAhmedabad News | શું અમદાવાદમાં થયું ગેરકાયદે ધર્માંતરણ? પોલીસ તપાસમાં શું થયો મોટો ખુલાસો?Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?Gujarat Rain Forecast | આજથી ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, ક્યાં ક્યાં વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ,  સિસ્ટમ સક્રિય થતાં  હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી,  ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી, ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
 Navratri 2024: કળશ સ્થાપના અગાઉ ઘરમાંથી બહાર ફેંકી દો આ ચીજવસ્તુઓ, નહી તો માતાજી થશે ક્રોધિત
 Navratri 2024: કળશ સ્થાપના અગાઉ ઘરમાંથી બહાર ફેંકી દો આ ચીજવસ્તુઓ, નહી તો માતાજી થશે ક્રોધિત
Surat: મુંબઇની યુવતીને સુરતના રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઇ જઇ બાંધ્યા શારીરિક સંબંધ
Surat: મુંબઇની યુવતીને સુરતના રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઇ જઇ બાંધ્યા શારીરિક સંબંધ
રાશન કાર્ડ છે તો જાતે જ બનાવી શકશો પોતાનું આયુષ્યમાન કાર્ડ, ફક્ત કરવું પડશે આટલું કામ
રાશન કાર્ડ છે તો જાતે જ બનાવી શકશો પોતાનું આયુષ્યમાન કાર્ડ, ફક્ત કરવું પડશે આટલું કામ
Embed widget