શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટે આધાર ઑથેન્ટિફિકેશનને આપી મંજૂરી

રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

Aadhaar: કેન્દ્ર સરકારે જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટે આધાર ઑથન્ટિફિકેશનને મંજૂરી આપી છે. રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે સેન્સસ કમિશનર પણ આવા રજિસ્ટ્રેશન માટે આધાર ઑથેન્ટિફિકેશનને સ્વીકારવું જોઈએ.

સરકારનો હેતુ શું છે

આની પાછળ સરકારનો ઉદ્દેશ્ય સેવાઓને સુધારવાનો છે અને જીવનને સરળ બનાવવાનું છે જેની મારફતે ભારતીયોના જીવનમાં સુધારો થઇ શકે. દરમિયાન, આધાર જાહેર કરતી સંસ્થા UIDAI લોકોને તેમના મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવા પ્રોત્સાહિત કરી રહી છે જેથી તેઓ વધુ સારી રીતે સામાજિક કલ્યાણ સેવાઓનો લાભ લઈ શકે.

સરકારના ગુડ ગવર્નન્સ રૂલ્સના ડ્રાફ્ટમાં સંશોધનનો પ્રસ્તાવ

સરકારના ગુડ ગવર્નન્સ રૂલ્સના ડ્રાફ્ટમાં સંશોધન મારફતે આઇટી મંત્રાલયનું કહેવું છે કે સરકારી મંત્રાલય અથવા વિભાગ સિવાયની કોઈપણ સંસ્થા જે લોકોનું જીવન વધુ સરળ બનાવવા માંગે છે અને સેવાઓની પહોંચ વધુ સારી બનાવવાના ઉદ્દેશ્યથી આધાર ઑથેન્ટિફિકેશનનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે આધાર ઑથેન્ટિફિકેશનને માન્યતા આપવામા આવે.

આધાર-પાન લિંકની છેલ્લી તારીખ છે નજીક

આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે તેની ડેડલાઈન ખૂબ જ નજીક આવી ગઈ છે અને લોકો પાસે આ માટે માત્ર થોડા દિવસોનો જ મોકો છે. જોકે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ આમ કરી શકતા નથી. આવકવેરા વિભાગે પ્રયાસ નિષ્ફળ થવાનું કારણ આપ્યું છે. આ સાથે વિભાગે વૈકલ્પિક પગલાં પણ આપ્યા છે.

1 જુલાઈથી આટલો દંડ

સૌથી પહેલા જાણી લો કે ઈન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી બની ગયું છે. જો તમે 30 જૂન, 2023 સુધી આ નહીં કરો, તો તે પછી તમારું PAN કામ કરવાનું બંધ કરી દેશે. તેની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે અને હવે તેને ભાગ્યે જ આગળ વધારી શકાય છે. જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી, તમારે આ માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget