શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટે આધાર ઑથેન્ટિફિકેશનને આપી મંજૂરી

રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

Aadhaar: કેન્દ્ર સરકારે જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટે આધાર ઑથન્ટિફિકેશનને મંજૂરી આપી છે. રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે સેન્સસ કમિશનર પણ આવા રજિસ્ટ્રેશન માટે આધાર ઑથેન્ટિફિકેશનને સ્વીકારવું જોઈએ.

સરકારનો હેતુ શું છે

આની પાછળ સરકારનો ઉદ્દેશ્ય સેવાઓને સુધારવાનો છે અને જીવનને સરળ બનાવવાનું છે જેની મારફતે ભારતીયોના જીવનમાં સુધારો થઇ શકે. દરમિયાન, આધાર જાહેર કરતી સંસ્થા UIDAI લોકોને તેમના મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવા પ્રોત્સાહિત કરી રહી છે જેથી તેઓ વધુ સારી રીતે સામાજિક કલ્યાણ સેવાઓનો લાભ લઈ શકે.

સરકારના ગુડ ગવર્નન્સ રૂલ્સના ડ્રાફ્ટમાં સંશોધનનો પ્રસ્તાવ

સરકારના ગુડ ગવર્નન્સ રૂલ્સના ડ્રાફ્ટમાં સંશોધન મારફતે આઇટી મંત્રાલયનું કહેવું છે કે સરકારી મંત્રાલય અથવા વિભાગ સિવાયની કોઈપણ સંસ્થા જે લોકોનું જીવન વધુ સરળ બનાવવા માંગે છે અને સેવાઓની પહોંચ વધુ સારી બનાવવાના ઉદ્દેશ્યથી આધાર ઑથેન્ટિફિકેશનનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે આધાર ઑથેન્ટિફિકેશનને માન્યતા આપવામા આવે.

આધાર-પાન લિંકની છેલ્લી તારીખ છે નજીક

આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે તેની ડેડલાઈન ખૂબ જ નજીક આવી ગઈ છે અને લોકો પાસે આ માટે માત્ર થોડા દિવસોનો જ મોકો છે. જોકે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ આમ કરી શકતા નથી. આવકવેરા વિભાગે પ્રયાસ નિષ્ફળ થવાનું કારણ આપ્યું છે. આ સાથે વિભાગે વૈકલ્પિક પગલાં પણ આપ્યા છે.

1 જુલાઈથી આટલો દંડ

સૌથી પહેલા જાણી લો કે ઈન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી બની ગયું છે. જો તમે 30 જૂન, 2023 સુધી આ નહીં કરો, તો તે પછી તમારું PAN કામ કરવાનું બંધ કરી દેશે. તેની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે અને હવે તેને ભાગ્યે જ આગળ વધારી શકાય છે. જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી, તમારે આ માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget