શોધખોળ કરો

ચૂંટણી લડવા માટે 2 થી વધુ બાળકો જરૂરી, સરકાર આપશે અનેક ફાયદા, ચંદ્રબાબુ નાયડુની જાહેરાત

આંધ્રપ્રદેશ સરકાર અને સીએમ ચંદ્રબાબુ નાયડુ રાજ્યની વસ્તીને લઈને ચિંતિત છે. હવે તેણે નવો પ્રસ્તાવ લાવવાની વાત કરી છે.

આંધ્રપ્રદેશ સરકાર અને તેના મુખ્યમંત્રી હાલમાં એક નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે. જે મુજબ બેથી વધુ બાળકો ધરાવતા લોકોને જ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે. નાયડુનું આ નિવેદન ત્રણ દાયકા જૂના કાયદાને રદ્દ થયાના થોડા મહિના બાદ જ આવ્યું છે. જેમાં બેથી વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સંસ્થાની ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી હતી.

નાયડુ છેલ્લા એક દાયકાથી હિમાયત કરી રહ્યા છે કે તેલુગુ લોકોએ વસ્તીની સમસ્યાનો સામનો કરવા માટે વધુ બાળકો પેદા કરવા જોઈએ. ગયા વર્ષે તેણે પરિવારોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.

ચંદ્રબાબુ નાયડુએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની જેમ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. નાયડુએ મંગળવારે તેમના વતન નરવરીપલ્લી ગામમાં કહ્યું કે પહેલા અમારી પાસે કાયદો હતો. જે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સંસ્થા અને નાગરિક સંસ્થાની ચૂંટણી લડવા દેતા ન હતા.

હવે હું કહું છું કે ઓછા બાળકો ધરાવતા લોકોને ચૂંટણી લડવા દેવામાં આવશે નહીં. ભવિષ્યમાં, જો તમારી પાસે બે કરતાં વધુ બાળકો હશે તો જ તમે સરપંચ, મ્યુનિસિપલ કાઉન્સિલર અથવા મેયર બની શકશો. હું તેને (પ્રસ્તાવમાં) સામેલ કરવા જઈ રહ્યો છું.

મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ વધુ બાળકો ધરાવતા પરિવારોને પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડવા સહિત તેમને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છે. નાયડુએ કહ્યું કે તેઓ વધુ બાળકો ધરાવતા પરિવારોને વધુ સબસિડીવાળા ચોખા આપવાના પ્રસ્તાવ પર પણ કામ કરી રહ્યા છે. હાલમાં દરેક પરિવારને 25 કિલો સબસિડીવાળા ચોખા આપવામાં આવે છે. જેમાં દરેક સભ્યને 5 કિલોગ્રામ ચોખા મળે છે.

70 ના દાયકામાં, દેશની તમામ સરકારોએ વસ્તી નિયંત્રણ માટે કુટુંબ નિયોજન અભિયાનો શરૂ કર્યા. જેની વ્યાપક અસર પણ જોવા મળી હતી. પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોએ દાયકાઓ પહેલા આ નીતિ હાંસલ કરી હતી. દક્ષિણ ભારતના તમામ રાજ્યોએ બે સંતાનોના નિયમનું પાલન કર્યું.

આ રાજ્યોના કુલ પ્રજનન દર (TFR) પરથી સ્પષ્ટ થાય છે, જે 1.73 છે. જે 2.1ની રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે. પાંચ મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઝારખંડનો TFR 2.4 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. તેમણે કહ્યું કે જો પરિવાર નિયોજનની નીતિમાં ફેરફાર કરવામાં નહીં આવે તો થોડા વર્ષોમાં ભારતને વધતી ઉંમરની સમસ્યાનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો....

કોન્ડોમથી યુવાનોનો મોહભંગ! WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget