શોધખોળ કરો

જાતિય શોષણ કેસઃ આરોપી ચિન્મયાનંદ અને પીડિતાની જામીન અરજી ફગાવાઇ

ચિન્મયાનંદ પાસેથી ખંડણી માંગનારી આરોપી પીડિતા વિદ્યાર્થીનીની પણ જામીન અરજી પર સુનાવણી કરાઇ હતી

શાહજહાંપુરઃ જાતીય શોષણ મામલામાં જેલમાં બંધ પૂર્વ કેન્દ્રિય મંત્રી ચિન્મયાનંદ સ્વામી અને તેમની પાસેથી ખંડણી માંગનારી આરોપી પીડિત વિદ્યાર્થીનીની જામીન અરજી સોમવારે કોર્ટે ફગાવી દીધી હતી. જિલ્લા સત્ર ન્યાયાલયના સરકારી વકીલ અનુજ કુમાર સિંહે કહ્યું કે, સોમવારે જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં આરોપી ચિન્મયાનંદની જામીન અરજી પર સુનાવણી કરાઇ હતી. તે સિવાય ચિન્મયાનંદ પાસેથી ખંડણી માંગનારી આરોપી પીડિતા વિદ્યાર્થીનીની પણ જામીન અરજી પર સુનાવણી કરાઇ હતી. તેમણે કહ્યું કે ચિન્મયાનંદ અને પીડિતા બંન્નેની અરજીઓને કોર્ટે ફગાવી દીધી હતી. જ્યારે આરોપી ચિન્મયાનંદના વકીલ ઓમ સિંહે કહ્યું કે તે ચિન્મયાનંદની જામીન અરજીને ફગાવ્યા બાદ આ મામલાની અપીલ ઇલાહાબાદ હાઇકોર્ટમાં કરશે. પીડિત વિદ્યાર્થીનીના વકીલ અનૂપ ત્રિવેદીએ કહ્યું કે,સોમવારે ચિન્મયાનંદની જામીન અરજી પર દલીલ દરમિયાન સરકારી વકીલે તર્ક રજૂ કર્યો હતો કે ચિન્મયાનંદ જ્યારે નિર્વસ્ત્ર થઇને પીડિતા પાસે માલિશ કરાવતા હતા દરમિયાન પીડિતા તેનો વિરોધ કરતી હતી ત્યારે તેની સાથે બળપ્રયોગ કરવામાં આવતો હતો. ત્રિવેદીએ કહ્યું કે એવામાં જ્યાં બળપ્રયોગ કરવામાં આવે છે ત્યાં કલમ 376 લગાવવામાં આવે છે નહી કે 376 (સી). પીડિતાના વકીલ ત્રિવેદીએ કહ્યું કે, સુનાવણી દરમિયાન તેમનું કહેવું હતું કે, જે ખંડણીનો વીડિયો અગાઉ વાયરલ કરાયો હતો તે બે હિસ્સામાં બનાવવામાં આવ્યો હતો પ્રથમ હિસ્સાને વાયરલ કરી દેવાયો હતો અને તે વીડિયોનો બીજો ભાગ 26 સપ્ટેમ્બરના રોજ વાયરલ કરાયો હતો અને આ વીડિયોમાં ટેમ્પરિંગ કરાયું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget