શોધખોળ કરો

મોદી સરકાર પાસે કૉંગ્રેસની માંગ, જનધન,પેન્શન અને PM કિસાન ખાતામાં નાખવામાં આવે 7500 રૂપિયા

કૉંગ્રેસે મોદી સરકાર પાસે દરેક જનઘન ખાતા, પ્રધાનમંત્રી કિસાન ખાતા અને વુદ્ધ વિધવા અને વિકલાંગ પેન્શન ખાતામાં 7500 રૂપિયા મોકલવાની માંગ કરી છે.

નવી દિલ્હી : કૉંગ્રેસે મોદી સરકાર પાસે દરેક જનઘન ખાતા, પ્રધાનમંત્રી કિસાન ખાતા અને વુદ્ધ વિધવા અને વિકલાંગ પેન્શન ખાતામાં 7500 રૂપિયા મોકલવાની માંગ કરી છે. કૉંગ્રેસે કેંદ્ર સરકારને કહ્યું કે કોરોના વાયરસના કારણે ગરીબ લોકોનો રોજગાર ખત્મ થયો છે એવામાં બે ટકનું જમવાનું મળી રહે તે માટે તમામ જન ધન ખાતામાં સરકાર તરફથી 7500 રૂપિયા તાત્કાલિક જમા કરાવવા જોઈએ. પૂર્વ મંત્રી અને કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, લઘુ ઉદ્યોગ સંપૂણ રીતે ખત્મ થયો છે. એવામાં જન ધન ખાતાની સાથે પ્રધાનમંત્રી કિસાન ખાતા, વુદ્ધ, વિધવા અને વિકલાંગ ખાતામાં પણ કેંદ્ર સરકારે તાત્કાલિક 7500 રૂપિયા મોકલવા જોઈએ એટલે આગામી મહિના સુધી તમામ જરૂરિયાતમંદ લોકો માટે જમવાનું વ્યવસ્થા થઈ શકે. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ત્રણ દિવસ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની અધ્યક્ષતામાં એક વિચાર વિમર્શ કમિટી બનાવી હતી, જેમાં રાહુલ ગાંધી,પી ચિદમ્બરમ સહિત કૉંગ્રેસના કુલ 11 નેતાઓ છે. મનમોહન સિંહની અધ્યક્ષતામાં આ કમિટીની પ્રથમ બેઠક આજે મળી હતી જેમાં આ વાત પર જોર આપવામાં આવ્યું હતું કે કેંદ્ર સરકારે 7500 રૂપિયા નાખવા જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Embed widget