શોધખોળ કરો

રાજસ્થાનઃ રામ મંદિર નિર્માણ માટે કોંગ્રેસ એકત્રિત કરી રહી છે ફાળો, કાર્યક્રમનું નામ રાખ્યું- એક રૂપિયો રામના નામે

કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન તરફથી આ મામલે કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ 15 દિવસ સુધી ચાલશે.

જયપુરઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કોંગ્રેસે ફાળો લેવા માટે કાર્યક્રમ શૂ કર્યો છે. કોંગ્રેસેના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટૂડન્ટ યૂનિયન ઓફ ઇન્ડિયા (એનએસયૂાઈ) તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી આ અભિયાનું નામ રાખવામાં આવ્યું છે ‘એક રૂપિયો રામના નામે’. કાર્યક્રની શરૂઆત જયપુરની કોમર્સ કોલેજથી કરવામાં આવી છે. એએસયૂઆઈના પ્રદેશ અધ્યક્ષ અભિષેક ચૌધરીએ કહ્યું કે, તેનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે સમાજના તમામ લોકોને આ ઉમદા કાર્ય સાથે જોડવામાં આવે. અભિષેક ચૌધરીએ કહ્યું કે, રામમંદિર નિર્માણ માટે ફાળો એકત્રિત કરવાનું કામ પ્રદેશના તમામ જિલ્લામાં સંગઠનના પદાધિકારી કરશે. કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન તરફથી આ મામલે કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ 15 દિવસ સુધી ચાલશે. વિદ્યાર્થી સંગઠન તરફતી કાર્યક્રમને લઈને કહેવામાં આવ્યું છે કે, આ માત્ર કોલેજમાં જ નહીં પરંતુ રાજ્યની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ફાળો લેવા જઈશું. આરએસએસ પર પ્રહાર રામ મંદિર માટે ફાળો જમા કરાવાવને લઈને રાજસ્થાન કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ અભિષેક ચૌધરીએ આરએસએસ પર પ્રહાર કર્યા છે. અભિષેક ચૌધરીએ કહ્યું કે, “આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલ લોકો રામ મંદિર પર ફાળાના નામે લોકો પર દબાણ કરી રહ્યા છે. મારું માનવું છે કે સમર્પિત થઈને એક રૂપિયો આપવો અને એક કરોડ રૂપિયા આપવા બન્ને સરખા છે. આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલ લોકો આ કામને લૂટનો ધંધો બનાવી દીધો છે.”
અભિષેક ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસનું આ અભિયાન સાંપ્રદાયિક તાકતોને મેસેજ આપવાનું કામ કરશે. તેમણે કહ્યું, “અમે રાજનીતિ કરવા માટે કોઈ ધર્મની મદદ લેવાની જરૂરત નથી. ભારત એક ધર્મનિરપક્ષે દેશ છે અને કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે બંધારણ અનુસાર કામ કરે છે. અમારું આ અભિયાન એ સાંપ્રદાયિક તાકતો માટે મેસેજ છે જે રામ મંદિરના નામે દેશને તોડવાનો પ્રયત્ન કરે છે.” ‘રામ’ બધાના છે રાજસ્તાન એનએસયૂઆઈના પ્રવક્તા રમેશ ભાટીએ કહ્યું કે, રાજ્યમાં રામ મંદિર નિર્માણ માટે ચલાવવામાં આવી રહેલ અભિયાનથી જેટલી રકમ ભેગી થશે તે રામ મંદિર ટ્રસ્ટને આપવામાં આવશે. આ દરમિયાન રમેશ ભાટીએ કહ્યું, “ભાજપના પ્રચારથી વિપરીત, અમારા અભિયાનનો ઉદ્દેશ એ મેસેજ આપવાનો છે કે ભગવાન રામ માત્ર હિંદુઓના કે કોઈ વિશિષ્ટ સમુદાયના નથી. ભગવાન રામ બધાના છે અને તેમ પ્રત્યે તમામ ધર્મોમાં વિશ્વાસ એક સરખો છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget