શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

આર્થિક મંદી પર સરકાર સામે કોંગ્રેસ મોરચો માંડશે, 30 નવેમ્બરે રામલીલા મેદાનમાં કરશે મોટી રેલી

હવે કોંગ્રેસે નિર્દેશ રજૂ કર્યો છે કે, આર્થિક મંદી અને બીજા મુદ્દાઓને લઇને સરકાર સામે પ્રદર્શનના કાર્યક્રમો 25 નવેમ્બર સુધી બ્લૉકથી લઇને રાજ્યસ્તર સુધી પુરા કરવામાં આવે

નવી દિલ્હીઃ આર્થિક મંદીને લઇને હવે સરકાર સામે કોંગ્રેસ બાયો ચઢાવશે, રિપોર્ટ પ્રમાણે મંદી મુદ્દે મોદી સરકાર સામે કોંગ્રેસ એક રેલી કરીને વિરોધ નોંધાવશે. રિપોર્ટ છે કે, દિલ્હીના રામલીલા મેદાનમાં આ રેલી યોજાશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ આર્થિક મંદીને લઇને 30 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરશે, અને સરકારની નીતિઓને લઇને વિરોધ નોંધાવશે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ લોકોને સંબોધિત કરશે. સાથે મુખ્ય વિપક્ષી દળોના નેતાઓ પણ સામેલ થશે. હવે આર્થિક મોરચે સરકારને સંસદની અંદર અને બહાર બન્ને જગ્યાએ ઘેરવાની તૈયારીઓ છે. આર્થિક મંદી પર સરકાર સામે કોંગ્રેસ મોરચો માંડશે, 30 નવેમ્બરે રામલીલા મેદાનમાં કરશે મોટી રેલી રિપોર્ટ પ્રમાણે, કોંગ્રેસ અને વિપક્ષ એકસાથે આવીને બેરોજગારી, મંદી, ખેડૂતોની આત્મહત્યા, બેન્કિંગ સિસ્ટમમાં ગરબડી સહિતના આર્થિક સંકટના મુદ્દાઓ પર દેશવ્યાપી પ્રદર્શન કરશે. આ પ્રદર્શન 1 લી ઓક્ટોબરે થવાનુ હતુ પણ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને પ્રદર્શનનો કાર્યક્રમ આગળ ખસેડવામાં આવ્યો હતો. આર્થિક મંદી પર સરકાર સામે કોંગ્રેસ મોરચો માંડશે, 30 નવેમ્બરે રામલીલા મેદાનમાં કરશે મોટી રેલી હવે કોંગ્રેસે નિર્દેશ રજૂ કર્યો છે કે, આર્થિક મંદી અને બીજા મુદ્દાઓને લઇને સરકાર સામે પ્રદર્શનના કાર્યક્રમો 25 નવેમ્બર સુધી બ્લૉકથી લઇને રાજ્યસ્તર સુધી પુરા કરવામાં આવે. આર્થિક મંદી પર સરકાર સામે કોંગ્રેસ મોરચો માંડશે, 30 નવેમ્બરે રામલીલા મેદાનમાં કરશે મોટી રેલી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget