શોધખોળ કરો

ભારતમાં ક્યાં સૌથી વધુ ફેલાયો છે કોરોના, કયા રાજ્યમાં કેટલા લોકો છે સંક્રમિત? જાણો અહીં સંપૂર્ણ માહિતી.........

નવા રિપોર્ટ પ્રમાણે, હાલ દેશભરમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, અને ત્રણ નાગરિકોએ કોરોનાના કારણ જીવ પણ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાની સૌથી વધુ અસર હાલ મહારાષ્ટ્રમાં છે

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને હવે 152એ પહોંચી ગઇ છે, જેમાં 126 દેશના અને 25 વિદેશી નાગરિકો સામેલ છે. કોરોનાથી સંક્રમિત 14 લોકો ઠીક થઇ ગયા છે અને ત્રણ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હવે અહીં અમે તમને ભારતમાં કયા રાજ્યમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે અને તેમાં કેટલા વિદેશી નાગરિકોનો સમાવેશ થયો છે, તે જણાવી રહ્યાં છીએ....... નવા રિપોર્ટ પ્રમાણે, હાલ દેશભરમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, અને ત્રણ નાગરિકોએ કોરોનાના કારણ જીવ પણ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાની સૌથી વધુ અસર હાલ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 42 કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં ત્રણ વિદેશી નાગરિકો પણ સામેલ છે. ભારતમાં ક્યાં સૌથી વધુ ફેલાયો છે કોરોના, કયા રાજ્યમાં કેટલા લોકો છે સંક્રમિત? જાણો અહીં સંપૂર્ણ માહિતી......... કયા રાજ્યોમાં કેટલા કેસ, ને કેટલા વિદેશી નાગરિકો છે સામેલ...... - મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે, ત્રણ વિદેશી નાગરિક છે - કેરાલામાં 25 કેસ, બે વિદેશી નાગરિક - યુપીમાં 16 કેસ, એક વિદેશી નાગરિક - હરિયાણામાં 17 કેસ, 14 વિદેશી નાગરિક - કર્ણાટકામાં 11 કેસ - દિલ્હીમાં 8 કેસ, એક વિદેશી નાગરિક - લદ્દાખમાં 8 કેસ - તેલંગાણામાં 6 કેસ, બે વિદેશી નાગરિક - રાજસ્થાનમાં 4 કેસ, બે વિદેશી નાગરિક - જમ્મુ-કાશ્મીરમાં 3 કેસ - ઓડિશા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, બંગાળ, પંજાબમાં 1-1 કેસ ભારતમાં ક્યાં સૌથી વધુ ફેલાયો છે કોરોના, કયા રાજ્યમાં કેટલા લોકો છે સંક્રમિત? જાણો અહીં સંપૂર્ણ માહિતી......... Created with GIMP ખાસ વાત છે કે, ગુજરાતમાં હજુ સુધી એકપણ કોરોના પૉઝિટીવ કેસ સામે આવ્યો નથી. કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget