શોધખોળ કરો

સરકારના પ્રૉટોકૉલ પ્રમાણે હવે કોરોનાની પ્રાથમિક સારવારમાં દર્દીઓને કઇ દવા અપાશે, જાણો વિગતે

આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે રેમડેસિવિર અને પ્લાઝમા થેરપી પર પ્રતિબંધ લગાવ્યો હતો. મંત્રાલયે આ નિર્ણય ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલનો સમીક્ષા રિપોર્ટ આવ્યા બાદ લીધો છે

નવી દિલ્હીઃ દેશમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમા રાખીને સરકારે સારવાર અંગે કેટલાક નવા પ્રૉટોકૉલ જાહેર કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે હવે કોરોનાના ઇલાજ માટે પ્રાથમિક ધોરણે એન્ટીવાયરલ દવા રેમડેસિવિર અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે ટૉસીલુજુમૈબ સાથે પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીઓની સારવાર કરાશે. આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે રેમડેસિવિર અને પ્લાઝમા થેરપી પર પ્રતિબંધ લગાવ્યો હતો. મંત્રાલયે આ નિર્ણય ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલનો સમીક્ષા રિપોર્ટ આવ્યા બાદ લીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના સંક્રમણના પ્રાથમિક સ્ટેજમાં દર્દીઓને મલેરિયાના ઇલાજમાં આપવામા આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવાનું સૂચન છે. જૂના પ્રોટોકોલમાં થોડો ફેરફાર કરીને ગંભીર દર્દીઓને એજિથ્રોમાઇસીન સાથે હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે ક્લીનિકલ ટ્રાયલમાં તેના કોઇ ફાયદા જણાતા નથી. તેનાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર થઇ શકે છે. સરકારના પ્રૉટોકૉલ પ્રમાણે હવે કોરોનાની પ્રાથમિક સારવારમાં દર્દીઓને કઇ દવા અપાશે, જાણો વિગતે મંત્રાલયે વધુમાં નવા પ્રોટોકોલમાં જણાવ્યું છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપ્યા પહેલા દર્દીનું ECG પણ કરી લેવું જોઇએ. તેના રિપોર્ટ અનુસાર જ દર્દીને દવા આપવામા આવે. ખાસ વાત છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3 લાખ 20ને પાર પહોંચી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 3 લાખ 20 હજાર 922 લોકો સંક્રમિત છે, આમાંથી 9195 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 62 હજાર લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 11 હજાર 929 કેસો નોંધાયા છે, અને 311 લોકોના મોત થઇ ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget