શોધખોળ કરો

Coronavirus: ઈટલીના રોમથી 263 ભારતીયો સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટ રવાના, લોકો જોવા મળ્યાં ખુશ

કોરોના વાયરસે દેશ સહિત સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે ઈટલીમાં તો કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. જેને લઈને શટડાઉની સ્થિતિ જોવા મળી રહી છે

નવ દિલ્હી: કોરોના વાયરસે દેશ સહિત સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે ઈટલીમાં તો કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. જેને લઈને શટડાઉની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઈટલીમાં ફસાયેલા 263 ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી ભારત આવવા રવાના થઈ ગયા છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ તેમને ભારત લઈને આવવા માટે રવાના થઈ ગઈ છે. બીજી તરફ આજે સમગ્ર દેશ ‘જનતા કર્ફ્યુ’ને સમર્થનમાં આવી ગયો છે. ઈટલીની મદદથી ભારત પોતાના નાગરિકોને પાછા લાવવા માટે સફળ રહ્યું છે. કોરોના વાયરસને કારણે ઈટલીની સ્થિતિ બહું જ ખરાબ થઈ છે. ત્યારે ત્યાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. જેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ભારતના 263 વિદ્યાર્થીઓને લઈને ભારત આવવા માટે રવાના થઈ ગઈ છે. ભારત પરત ફરનારા તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. તેમની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. બીજી તરફ ઈટલી સરકારના અધિકારીઓએ ભારતીય નાગરિકોની તમામ સુવિધાનું ધ્યાન રાખી તેમને પરત લાવવામાં મદદ કરી છે. દુનિયાભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. વિશ્વમાં 13,050 લોકોનાં મોત નિપજ્યાં છે. ઈટલીની સ્થિતિ ચીન પછી બીજા ક્રમે આવે છે. ત્યારે ઈટલીમાં શનિવારે 793 લોકોનાં મોત નિપજ્યાં હતા. ત્યાં સ્થિતિ એવી છે કે મૃતકોની દફનવિધી માટે માણસો ન મળતા હોઈ આર્મી દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. ઈટલીમાં મરનારની સંખ્યા 6557 થઈ ગઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget