શોધખોળ કરો

કોરોનાનો વાયરસ ચામડીને સ્પર્શે પછી કેટલા સમયમાં દૂર ના કરો તો લાગી શકે ચેપ ? જાણો મહત્વની વિગત

રીસર્ચ અનુસાર, ચામડી પર કોરોના વાયરસ 37 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર આઠ કલાક સુધી રહી શકે છે.

Coronavirus: તમામ પ્રયત્નો છતાં વૈશ્વિક મહામારી ખત્મ થવાનું નામ નથી લઈ રહી. નવા કરોના વાયરસને ધ્યાનમાં રાખીને અનેક રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, વાયરસ ક્યા કેટલો સમય સુધી જીવીત રહી શકે છે. પરંતુ હજુ સુધી એ વાત સામે નથી આવી કે વાયરસ વ્યક્તિની ચામડી પર કેટલો સમય સુધી જીવીત રહે છે. હવે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તમારી ચામડી કોરોના વાયરસની છે સૌથી મોટી વાહક વૈજ્ઞાનિકોએ લૈબ રીસર્ચ દ્વારા ઇન્ફલુએન્જા અને કોરોના વાયરસની ચામડી પર રહેવાની તુલનાત્મક અધ્યયન કર્યું છે. રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, તમારી ચામડી કોરોના વાયરસની સૌથી મોટી વાહક હોઈ શકે છે. યૂનાઇટેડ સ્ટેટ્સ આર્મી મેડિકલ રિસર્ચ ઇન્ટિટ્યૂટ ઓફ ઇફેક્શિયલ ડિસીઝએ જુલાઇમાં રીસર્ચ કર્યું હતું. રીસર્ચ બાદ કહેવામાં આવ્યું કે, ચામડી ખાસ કરીને હાથની ચામડી પર કોરોના વાયરસ આઠ કલાકથી 14 દિવસ સુધી રહી શકે છે. અને ચામડી પર કોરોના વાયરસ રહેવા માટે તાપમાનની મોટી ભૂમિકા હોય છે. રીસર્ચ અનુસાર, ચામડી પર કોરોના વાયરસ 37 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર આઠ કલાક સુધી રહી શકે છે. જ્યારે જો તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય તો ચામડી પર કોરોના વાયરસ 22 કલાક સુધી રહી છે. જ્યારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર કોરોના વાયરસ ચામડી પર 14 દિવસ સુધી રહી છે. ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસનું અધ્યયન બીજા શબ્દોમાં કહીએ તો જેટલું તાપમાન જેટલું ઓછું હશે ચામડી પર કોરોના વાયરસના રહેવાની શક્યતા વધી જશે. રીસર્ચ અહેવાલ ‘ક્લીનિકલ ઇન્ફેક્શીસિયસ ડિસીઝ’માં પ્રકાશિત કરવામાં આવ્યો ચે. જેમાં ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસનું અધ્યયન કરી કહેવામાં આવ્યું છે કે, ચામડી પર કોરોના વાયરસ નવ કલાક સુધી રહે છે જ્યારે ઇન્ફલુએન્જા વાયરસ ચામડી પર બે કલાક રહ્યા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. રીસર્ચ અનુસાર, જ્યારે 80 ટકા ઇથેનોલવાળા હેન્ડ સેનેટાઈઝરનો ઉપોયગ કરવામાં આવ્યો તો ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસ ચામડીમાંથી 15 સેકન્ડની અંદર નિષ્ક્રિય થઈ ગયો. સંશોધકોનું કહેવું છે કે 80 ટકા આલ્કોહોલયુક્ત હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ શરીરમાં દાખળ થતાં પહેલા વાયરસને મારવા માટે સારું સાબિત થઈ શકે છે. તેમનું એ પણ કહેવું છે કે, સાબુ અને પાણીથી બે મિનિટ સુધી હાથ ધોવા પણ પ્રભાવશાળી સાબિત થઈ સકે છે. માટે કોરોનાના ચેપથી બચવા માટે નિયમિત હાથ ધોતા રહેવું જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Embed widget