શોધખોળ કરો

કોરોનાનો વાયરસ ચામડીને સ્પર્શે પછી કેટલા સમયમાં દૂર ના કરો તો લાગી શકે ચેપ ? જાણો મહત્વની વિગત

રીસર્ચ અનુસાર, ચામડી પર કોરોના વાયરસ 37 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર આઠ કલાક સુધી રહી શકે છે.

Coronavirus: તમામ પ્રયત્નો છતાં વૈશ્વિક મહામારી ખત્મ થવાનું નામ નથી લઈ રહી. નવા કરોના વાયરસને ધ્યાનમાં રાખીને અનેક રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, વાયરસ ક્યા કેટલો સમય સુધી જીવીત રહી શકે છે. પરંતુ હજુ સુધી એ વાત સામે નથી આવી કે વાયરસ વ્યક્તિની ચામડી પર કેટલો સમય સુધી જીવીત રહે છે. હવે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તમારી ચામડી કોરોના વાયરસની છે સૌથી મોટી વાહક વૈજ્ઞાનિકોએ લૈબ રીસર્ચ દ્વારા ઇન્ફલુએન્જા અને કોરોના વાયરસની ચામડી પર રહેવાની તુલનાત્મક અધ્યયન કર્યું છે. રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, તમારી ચામડી કોરોના વાયરસની સૌથી મોટી વાહક હોઈ શકે છે. યૂનાઇટેડ સ્ટેટ્સ આર્મી મેડિકલ રિસર્ચ ઇન્ટિટ્યૂટ ઓફ ઇફેક્શિયલ ડિસીઝએ જુલાઇમાં રીસર્ચ કર્યું હતું. રીસર્ચ બાદ કહેવામાં આવ્યું કે, ચામડી ખાસ કરીને હાથની ચામડી પર કોરોના વાયરસ આઠ કલાકથી 14 દિવસ સુધી રહી શકે છે. અને ચામડી પર કોરોના વાયરસ રહેવા માટે તાપમાનની મોટી ભૂમિકા હોય છે. રીસર્ચ અનુસાર, ચામડી પર કોરોના વાયરસ 37 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર આઠ કલાક સુધી રહી શકે છે. જ્યારે જો તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય તો ચામડી પર કોરોના વાયરસ 22 કલાક સુધી રહી છે. જ્યારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર કોરોના વાયરસ ચામડી પર 14 દિવસ સુધી રહી છે.
ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસનું અધ્યયન બીજા શબ્દોમાં કહીએ તો જેટલું તાપમાન જેટલું ઓછું હશે ચામડી પર કોરોના વાયરસના રહેવાની શક્યતા વધી જશે. રીસર્ચ અહેવાલ ‘ક્લીનિકલ ઇન્ફેક્શીસિયસ ડિસીઝ’માં પ્રકાશિત કરવામાં આવ્યો ચે. જેમાં ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસનું અધ્યયન કરી કહેવામાં આવ્યું છે કે, ચામડી પર કોરોના વાયરસ નવ કલાક સુધી રહે છે જ્યારે ઇન્ફલુએન્જા વાયરસ ચામડી પર બે કલાક રહ્યા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. રીસર્ચ અનુસાર, જ્યારે 80 ટકા ઇથેનોલવાળા હેન્ડ સેનેટાઈઝરનો ઉપોયગ કરવામાં આવ્યો તો ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસ ચામડીમાંથી 15 સેકન્ડની અંદર નિષ્ક્રિય થઈ ગયો. સંશોધકોનું કહેવું છે કે 80 ટકા આલ્કોહોલયુક્ત હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ શરીરમાં દાખળ થતાં પહેલા વાયરસને મારવા માટે સારું સાબિત થઈ શકે છે. તેમનું એ પણ કહેવું છે કે, સાબુ અને પાણીથી બે મિનિટ સુધી હાથ ધોવા પણ પ્રભાવશાળી સાબિત થઈ સકે છે. માટે કોરોનાના ચેપથી બચવા માટે નિયમિત હાથ ધોતા રહેવું જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ideas of India Summit Day 1 Live: કોઇ સલીમ સુરેશ બનીને લગ્ન કરશે તો હું તે નહિ ચલાવી લઉં: હર્ષ સંઘવી
Ideas of India Summit Day 1 Live: કોઇ સલીમ સુરેશ બનીને લગ્ન કરશે તો હું તે નહિ ચલાવી લઉં: હર્ષ સંઘવી
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ કેજરીવાલ થયા ભાવુક, સિસોદિયાએ સંભાળ્યાં
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ કેજરીવાલ થયા ભાવુક, સિસોદિયાએ સંભાળ્યાં
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયાને રાહત, નિર્દોષ જાહેર
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયાને રાહત, નિર્દોષ જાહેર
Ideas of India Summit: 'માતા-પિતાની પરવાનગી વિના લગ્ન નહીં...' મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Ideas of India Summit: 'માતા-પિતાની પરવાનગી વિના લગ્ન નહીં...' મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

વિડિઓઝ

Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી
Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો જંગ નક્કી
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના તારણહાર કોણ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ કેજરીવાલ થયા ભાવુક, સિસોદિયાએ સંભાળ્યાં
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ કેજરીવાલ થયા ભાવુક, સિસોદિયાએ સંભાળ્યાં
Ideas of India Summit: 'માતા-પિતાની પરવાનગી વિના લગ્ન નહીં...' મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Ideas of India Summit: 'માતા-પિતાની પરવાનગી વિના લગ્ન નહીં...' મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Ideas of India Summit Day 1 Live: કોઇ સલીમ સુરેશ બનીને લગ્ન કરશે તો હું તે નહિ ચલાવી લઉં: હર્ષ સંઘવી
Ideas of India Summit Day 1 Live: કોઇ સલીમ સુરેશ બનીને લગ્ન કરશે તો હું તે નહિ ચલાવી લઉં: હર્ષ સંઘવી
Ideas of India Summit: 'મને ખબર છે ભારત અને અમેરિકા....', ટ્રમ્પના ટેરિફ પર બોલ્યા મિયરશાઇમર, જલ્દી પરિણામ દેખાશે
Ideas of India Summit: 'મને ખબર છે ભારત અને અમેરિકા....', ટ્રમ્પના ટેરિફ પર બોલ્યા મિયરશાઇમર, જલ્દી પરિણામ દેખાશે
ABP નેટવર્કના એડિટર ઇન ચીફ અતિદેવ સરકારનું આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં સંબોધન- '...યુદ્ધ ભારતના હિતમાં નથી'
ABP નેટવર્કના એડિટર ઇન ચીફ અતિદેવ સરકારનું આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં સંબોધન- '...યુદ્ધ ભારતના હિતમાં નથી'
Ideas of India Summit Day 1 : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટનો ધમાકેદાર પ્રારંભ, 'ધ ન્યૂ વર્લ્ડ ઓર્ડર' પર થશે વાત
Ideas of India Summit Day 1 : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટનો ધમાકેદાર પ્રારંભ, 'ધ ન્યૂ વર્લ્ડ ઓર્ડર' પર થશે વાત
Ideas of India Summit: 'અમેરિકા પાવર, હથિયાર આપી શકે છે પરંતુ...', બન્ને દેશોની તુલના પર બોલ્યા યાન શુએતોંગ
Ideas of India Summit: 'અમેરિકા પાવર, હથિયાર આપી શકે છે પરંતુ...', બન્ને દેશોની તુલના પર બોલ્યા યાન શુએતોંગ
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો
Embed widget