શોધખોળ કરો

વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ કયા પ્રકારનો કર્ફ્યૂ લગાવવાની આપી મંજૂરી, જાણો વિગતે

કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો, દેશમાં હવે લૉકડાઉન નથી લાગી શકતુ, ફક્ત નાઇટ કર્ફ્યૂ લગાવવાની જ પરમીશન છે

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોના કેસોની વચ્ચે ફરી એકવાર લૉકડાઉન અને કર્ફ્યૂની ચર્ચાએ જોર પકડ્યુ છે. કોરોનાને પ્રકોપને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવી ગાઇડ લાઇન જાહેર કરી દીધી છે, અને કેટલીય જગ્યાએ પાબંદીઓ લગાવી રાખી છે. ત્યારે આ બધાની વચ્ચે કર્ફ્યૂને લઇને પણ કેન્દ્ર સરકારે ચોખવટ કરી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો, દેશમાં હવે લૉકડાઉન નથી લાગી શકતુ, ફક્ત નાઇટ કર્ફ્યૂ લગાવવાની જ પરમીશન છે. કર્ફ્યૂ અંગે શું કરાઇ ચોખવટ કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસનો ફરીથી ઉથલો માર્યો છે. કેસો સતત વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં આ વાતને ધ્યાનમાં રાખીને સાવધાની માટે માત્ર નાઇટ કર્ફ્યૂની પરમીશન આપવામાં આવી છે. કેન્દ્રએ એ સ્પષ્ટતા કરી છે કે રાજ્ય લૉકડાઉન નથી લગાવી શકતા માત્ર નાઇટ કર્ફ્યૂ લગાવી શકે છે. કયા કયા રાજ્યોમાં વકર્યો છે કોરોના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 61 ટકા નવા કેસો માત્ર 6 રાજ્યોમાંથી નોંધાયા છે, આમાં કેરાલા, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સામેલ છે. કેરાલામાં છેલ્લા 24 કલાકમાં 6,491 કેસો રિપોર્ટ થયા છે. મહારાષ્ટ્રમાં 6,159 અને દિલ્હીમાં 5,246 કેસો સામે આવ્યા છે. વળી પશ્ચિમ બંગાળમાં 3,528, રાજસ્થાનમાં 3,285 અને ઉત્તરપ્રદેશમાં 2,305 નવા કેસો સામે આવ્યા છે. દેશમાં કોરોનાનો ઉથલો કોરોના વાયરસે દેશમાંથી ઉથલો માર્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા વધીને 92 લાખને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 44,489 નવા કેસો સામે આવ્યા છે, અને 524 દર્દીઓના મોત થઇ ગયા છે. આની સાથે ભારતમાં 92,66,705 લોકો સંક્રમિત થયા છે, અને 1,35,223 લોકોના મોત થયા છે. વળી આ સંક્રમણથી અત્યાર સુધી 86,79,138 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget