શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Covid-19: દેશમાં કોરોના વાયરસના કેસોમાં ડબલિંગ અને રિકવરી રેટમાં થયો સુધારો: સ્વાસ્થ્ય મંત્રાલય
દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 33610 થઈ છે અને 1075 લોકોના મોત થયા છે.
![Covid-19: દેશમાં કોરોના વાયરસના કેસોમાં ડબલિંગ અને રિકવરી રેટમાં થયો સુધારો: સ્વાસ્થ્ય મંત્રાલય coronavirus doubling rate and recovery rate increased Health Ministry Covid-19: દેશમાં કોરોના વાયરસના કેસોમાં ડબલિંગ અને રિકવરી રેટમાં થયો સુધારો: સ્વાસ્થ્ય મંત્રાલય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/01001846/Coronavirus.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સાંજે 4 વાગ્યે જાહેર કરેલા આંકડા અનુસાર, 24 કલાકમાં 1780 નવા કેસ સામે આવ્યા છે. કુલ કોરોના પોઝિવ કેસ 33050 છે, જેમાંથી એક્ટિવ કેસ 23651 છે. છેલ્લા 24 કલાકામાં 630 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8324 લોકો સાજા થયા છે.
કોરોના વાયરસ વિરુધ્ધની જંગમાં રાહતના સમાચાર એ પણ છે કે, દેશમાં ડબલિંગ રેટની સાથે રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે “કોવિડ-19ના દર્દીઓના સ્વસ્થ થવાનો દર છેલ્લા 14 દિવસમાં 13.06 ટકાથી વધીને હવે 25 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 3.2 ટકા છે. જેમાં 65 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ સામેલ છે.” તેઓએ જણાવ્યું કે, કોરોનાના કેસ હવે 11 દિવસમાં ડબલ થઈ રહ્યાં છે, લોકડાઉન પહેલા 3.4 દિવસમાં ડબલ થઈ રહ્યાં હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)