શોધખોળ કરો

શું 17 મે બાદ લોકડાઉન ખત્મ થઈ જશે? આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની મહત્ત્વની બેઠક

કોરોના કાળમાં મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદીની આ પાંચમી બેઠક હશે. આજે જ્યારે પીએમ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળશે ત્યારે લોકડાઉનથી થયેલ ફાયદા અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.

નવી દિલ્હીઃ શું 17 મે બાદ લોકડાઉન ખત્મ થઈ જશે. આ સવાલનો જવાબ દરેક લોકો જાણવા માગે છે. એવામાં બધાની નજર આજે પીએમ મોદીની મળનારી મહત્ત્વની બેઠક પર છે. કોરોના વિરૂદ્ધ દેશની તૈયારી અને આગળની રણનીતિ પર ચર્ચા માટે આજે પીએમ, મુખ્યમંત્રીઓ સાથે વાત કરવાનાછે. આ બેઠક બપોરે 3 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. પીએમની બેઠકમાં આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા કોરોના કાળમાં મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદીની આ પાંચમી બેઠક હશે. આજે જ્યારે પીએમ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળશે ત્યારે લોકડાઉનથી થયેલ ફાયદા અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. કોરોના કાળમાં અત્યાર સુધીમાં પીએમ 20 માર્ચ, 2 એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. પીએમની આજની બેઠક એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે લોકડાઉનને લઈને પીએમ મોદીએ જ્યારે પણ કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એ પહેલા રાજ્યનો મત જરૂર જાણ્યો છે.
  • 20 માર્ચની બેઠક બાદ પીએમે 24 માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.
  • 2 એપ્રિલની બેઠકમાં અચાનક લોકડાઉન નહીં હટાવવા પર સહમતિ બની હતી.
  • 11 એપ્રિલની બેઠક બાદ પીએમે 14 એપ્રિલના રોજ લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી.
  • 27 એપ્રિલની બેઠક બાદ 1મેના રોજ લોકડાઉનના ત્રીજા તબક્કાનો નિર્ણય કર્યો હતો.
  કોરોના વિરૂદ્ધ લડાઈમાં દેશને હાલમાં ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દેશમાં હાલમાં 130 રેડ ઝોન છે, 284 ઓરન્જ ઝોન અને 319 ગ્રીન ઝોન છે. બેઠકમાં લોકડાઉન ખોલ્યા બાદની સ્થિતિ અને ઝોનને લઈને બનાવવામાં આવેલ નિયમો પર પણ વાત થઈ શકે છે. રાજ્યોનો ઝોનને લઈને વિરોધ છે
  • કેટલાક રાજ્યોએ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને લઈને બનાવવામાં આવેલ નિયમોને લઈને વિરોધ નોંધાવ્યો છે.
  • રાજ્યોનું કહેવું છે કે પ્રવાસી મજૂરોની વાપસીથી કોરોનાના કેસ વધી રહ્યા છે.
  • એવામાં મોટાભાગના જિલ્લા રેડ ઝોનમાં આવી જશે જેનાથી છૂટ પર અસર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget