શોધખોળ કરો

કોરોના વાયરસના સંક્રમણને લઈ દિલ્હી માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1491 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1491 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે જ દિલ્હીમાં પોઝિટિવ રેટ 2 ટકા કરતા ઓછો થયો છે જે ખૂબ જ રાહતના સમાચાર છે. 

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને ટ્વિટ કર્યું, પોઝિટિવ રેટ 1.93 ટકા થઈ ગયો છે અને સંક્રમણના નવા 1491 કેસ આવ્યા છે. જે છેલ્લા 2 મહિનામાં સૌથી ઓછા છે. આપણે હજુ પણ તમામ નિયમોનું પાલન કરવું પડશે. 

ત્રણ વાગ્યાના આંકડા અનુસાર, દિલ્હીમાં 3,952 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 130 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 14,21,477 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ સમયે 19,148 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મંગળવારે 1568 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 156 દર્દીઓના મોત થયા હતા.
સોમવારે 1550 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 207 દર્દીઓના મોત થયા હતા.
રવિવારે  1649 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 189  દર્દીઓના મોત થયા હતા.
શનિવારે 2260  લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 182 દર્દીઓના મોત થયા હતા.
શુક્રવારે 3009  લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 252  દર્દીઓના મોત થયા હતા.
ગુરુવારે 3846 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 235  દર્દીઓના મોત થયા હતા.

કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે બ્લેક ફંગસે ચિંતા વધારી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં બ્લેક ફંગસના આશરે 620 કેસ સામે આવ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, તેના સારવારમાં વપરાતી એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની પણ અહીં અછત છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

 

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.   

  • કુલ કેસ-  બે કરોડ 71 લાખ 57 હજાર 795
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816
  • કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591
  • કુલ મોત - 3 લાખ 11 હજાર 591

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget