શોધખોળ કરો

Coronavirus: ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2000ને પાર, આજે 300થી વધુ કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 335 સુધી પહોંચી ગઈ છે. જ્યારે કેરળમાં સંક્રમિત લોકોની સંખ્યા 265 થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. બુધવારે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે સંખ્યા વધીને 2012 થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે જ્યારે 167 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 23 નવા કેસ સામે આવ્યા ત્યાર બાદ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 335 સુધી પહોંચી ગઈ છે. આ તમામ આંકડા સત્તાવાર વેબસાઈટ www.covid19india.org પર આપવામાં આવ્યા છે. કેરળમાં સંક્રમિત લોકોની સંખ્યા 265 થઈ ગઈ છે. તમિલનાડુમાં ગઈકાલે 55 નવા કેસ આવ્યા હતા જ્યાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 234 થઈ છે. તેમાંથી 50 એ છે જેમણે દિલ્હીના નિજામુદ્દીન મરકજ સમ્મેલનમાં ભાગ લીધો હતો. જ્યારે આંધ્ર પ્રદેશમાં આજે એક જ દિવસમાં 43 નવા કેસ સામે આવ્યા છે. આંધ્રમાં કુલ કેસની સંખ્યા 87 થઈ ગઈ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં 121, કર્ણાટકમાં 101, યૂપીમાં 104, રાજસ્થાનમાં 93, તેલંગાણામાં 92, ગુજરાતમાં 82, એમપીમાં 86, જમ્મુ અને કાશ્મીરમાં 55, હરિયાણામાં 43, પંજાબમાં 41, પશ્ચિમ બંગાળમાં 27, બિહારમાં 23, ચંદીગઢમાં 15, લદ્દાખમાં 13, આંદામાન નિકોબારમાં 10, છત્તીસઢમાં 9, ઉત્તરાખંડમાં 7, ગોવામાં 5, હિમાચલ પ્રદેશમાં 3, ઓડિશામાં 4, પુડુચેરીમાં 3, અસમ, ઝારખંડ, મણિપુર અને મિઝોરમમાં એક-એક લોકો કોરોનાથી સંક્રમિત છે. કોરોનાને કારણે ભારતમાં કુલ 35 લોકોના મોત થયા છે. 150 લોકો થયા રિકવર ભારતમાં કોરોના સામનો કરીને કુલ 150 લોકો રિકવર થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 39, કેરળમાં 24, તમિલનાડુમાં 6, દિલ્હીમાં 6, યૂપીમાં 17, કર્ણાટકમાં 8, રાજસ્થાનમાં 3, તેલંગાણામાં 14, આંધ્ર પ્રદેશમાં 1, ગુજરાતમાં 5, જમ્મુ અને કાશ્મીરમાં 1, હરિયાણામાં 17, પંજાબમાં 1, લદ્દાખમાં 3, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં 2-2 અને હિમાચલ પ્રદેશમાં 1 વ્યક્તિ સારવાર બાદ રિકવર થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલ ધાર્મિક જામવડા દરમિયાન કોરોના વાયરસથી સંક્રમણ ફેલાવવાની આશંકાઓ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે, આ સમય કોઈની ભૂલ શોધવાનો નથી પરંતુ સંક્રમણને રોકવા માટે કામ કરવાનો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Embed widget