શોધખોળ કરો

ચોમાસા અને શિયાળામાં દેશમાં વકરી શકે છે કોરોના, જાણો કેવી રીતે કરી શકો છો ખુદનો બચાવ

કોરોના વાયરસથી બચવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સંક્રમણથી બચવા સમયાંતરે હાથ ધોતા રહેવા જરૂરી છે.

નવી દિલ્હીઃ ચોમાસા અને શિયાળામાં તાપમાન ઘટવાથી કોરોના સંક્રમણના મામલા વધી શકે છે. આ દાવો એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે. IIT-ભુવને્વરના માઇક્રોબાયોલોજી વિભાગના બિજયિની બી અને વૈજયંતિમાલા એમ દ્વારા સંયુક્ત રીતે આ સ્ટડી કરવામાં આવ્યો હતો. જે મુજબ ચોમાસા અને શિયાળામાં તાપમાન ઘટવાથી કોરોનાના મામલા ઝડપથી વધી શકે છે. આ સ્ટડીનું  ટાઇટલ ભારતમાં કોવિડ-19નો પ્રસાર અને તાપમાન છે. ક્યારે કરવામાં આવ્યો સ્ટડી આ સ્ટડી એપ્રિલથી જૂન વચ્ચે 28 રાજ્યોમાં કરવામાં આવ્યો હતો. સ્ટડીમાં ખબર પડી કે તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધવાના કારણે મામલામાં 0.99 ટકા ઘટાડો થાય છે અને મામલા બમણા થવાનો સમય 1.13 દિવસ સુધી વધી જાય છે. જોકે સ્ટડી હજુ તેના પ્રી પ્રિંટ તબક્કામાં છે. કેવી રીતે કરી શકો છો બચાવ કોરોના વાયરસથી બચવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સંક્રમણથી બચવા સમયાંતરે હાથ ધોતા રહેવા જરૂરી છે. સંક્રમિત વ્યક્તિ પાસે જવાથી જીવાણુયુક્ત કણ શ્વાસ માર્ગે શરીરમાં જઈ શકે છે. છીંકવાથી કે ઉધરસ ખાવાથી પણ બારીક કણ હવા દ્વારા ફેલાય છે. આ કણ આસપાસના વ્યક્તિ કે ચીજો પર ચોંટી જાય છે. તેથી ઉધરસ કે છીંક ખાતા વ્યક્તિથી અંતર જાળવી રાખવું જોઈએ. આવા લોકોએ ટિશ્યૂનો ઉપયોગ કરવો જોઈએ. હાથ ધોયા વગર નાક કે આંખને સ્પર્શ ન કરવો જોઈએ. માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ. પાલતુ કે જંગલી જાનવરોના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 681 લોકોના મોત થયા છે અને 40,425 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે નોંધાયેલા સંક્રમિતો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,18,043 પર પહોંચી છે અને 27,497 લોકોના મોત થયા છે. 7,00,087 લોકો સાજા થઈ ગયા છે અને 3,90,459 એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget