શોધખોળ કરો

India-China : ચીન સાથેના વિવાદને લઈને CDS જનરલ અનિલ ચૌહાણે કર્યો ખુલાસો

CDS જનરલ અનિલ ચૌહાણે ચીનને લઈને કહ્યું હતું કે, દરેક વ્યક્તિને પોતાની સરહદો જોવાની ઈચ્છા હોય છે, તેથી સરહદ પર્યટનની સંસ્કૃતિ વધારવી પડશે.

CDS General Anil Chauhan: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર CDS જનરલ અનિલ ચૌહાણે મહત્વનું નિવેદન આપ્યું છે. CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, દેશ માટે સૌથી મોટો ખતરો ચીનની સરહદ પર છે. સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પણ સરહદ પર્યટનની સંસ્કૃતિ વધારવા પર ભાર મૂક્યો હતો. 

CDS જનરલ અનિલ ચૌહાણે ચીનને લઈને કહ્યું હતું કે, દરેક વ્યક્તિને પોતાની સરહદો જોવાની ઈચ્છા હોય છે, તેથી સરહદ પર્યટનની સંસ્કૃતિ વધારવી પડશે.

સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ઉત્તરાખંડમાં સરહદી ગામોમાં થઈ રહેલા સ્થળાંતર પર કહ્યું હતું કે, રાજ્યના ઘણા ગામો ઉજ્જડ થઈ ગયા છે. આ ગામડાઓ ફરી વસાવી શકાય કે કેમ તે અંગે આપણે શક્યતાઓ શોધવી પડશે. દેશની સુરક્ષામાં સરહદી ગામોનો પણ મહત્વનો ફાળો હોય છે. તેથી જ અહીં વસ્તીનું પુનઃસ્થાપન થાય તે જરૂરી છે. તેમણે સરહદી વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે એ જોવું પડશે કે શું આપણે ત્યાં સરહદી પર્યટનને લોકપ્રિય બનાવી શકીએ છીએ કે કેમ?. આ માટે પગલાં ભરવા જોઈએ.

આ સાથે જ સીડીએસ ચૌહાણે ચીન સાથેના પડકારોને ધ્યાનમાં રાખતા કહ્યું હતું કે, દેશ માટે સૌથી મોટો ખતરો ચીન બોર્ડર પર છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, લિપુલેખ, બદાહોતી અને અરુણાચલ પ્રદેશમાં ચીન સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે. આમ તેમણે એલએસી પર ચીન તરફથી પડકારો હોવાની વાત કબુલી હતી. જોકે તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો નહોતો. 

ડોકલામને લઈ કહ્યું કે.... 

પૂર્વ સૈન્ય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C), લેફ્ટનન્ટ જનરલ કલિતાએ જણાવ્યું હતું કે, ડોકલામની વાત છે તો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના સંદર્ભમાં કોઈ નવો વિકાસ થયો નથી.

શું ચીન ડોકલામ વિસ્તારમાં સક્રિય રીતે રસ્તાઓ, રોપવે અને અન્ય માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે? તેના જવાબમાં, લેફ્ટનન્ટ જનરલ કલિતાએ કહ્યું હતું કે, ડોકલામની ઘટના બાદથી જ ડોકલામ વિસ્તારમાં બંને પક્ષો દ્વારા 'પ્રોટોકોલ' અનુસરવામાં આવે છે અને તે અંતર્ગત સ્થાનિક કમાન્ડરો વચ્ચે નિયમિત વાતચીત થાય છે જેથી બંને બાજુ કોઈ નવું બાંધકામ ન થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget