શોધખોળ કરો

8 જૂનથી બદલાઈ જશે ભક્તિ કરવાની રીતભાત, મંદિરોમાં આ વસ્તું નહીં મળે, મૂર્તિને સ્પર્શ નહીં કરી શકાય

અનલોક શરૂ થતા જ દેશમાં મંદિર મસ્જિદ ગુરુદ્વારા અને ગિરજાઘરો માટે નવા નિયમો લાગુ થશે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે ઘણુંબધું બદલાઈ ગયું છે અને હજુ પણ ઘણાં ફેરફાર આવવાના છે. હવે તમારી આસ્થા અને ભક્તિની રીતભાત પણ બદલાઈ જવાની છે જેની શરૂઆત 8 જૂનથી થવા જઈરહી છે. 8 જૂનથી કન્ટેનમેન્ટ ઝોનની બહાર દેશના ધાર્મિક સ્થળો ખોલવાની સરકારે મંજૂરી આપી દીધી છે. હવે તેના માટે એક નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારા અથવા ચર્ચ જ્યાં પણ તમે પૂજા અથવા ઇબાદત કરો છો ત્યાં હવે બધું પહેલા જેવું નહીં રહે. 8 જૂનથી ધાર્મિક સ્થળોમાં શું શું બદલાઈ જશે? અનલોક શરૂ થતા જ દેશમાં મંદિર મસ્જિદ ગુરુદ્વારા અને ગિરજાઘરો માટે નવા નિયમો લાગુ થશે. કોરોના કાળમાં હાલમાં મંદિરોની અંદર હવે શ્રદ્ધાળુઓને ન તો પ્રસાદ મળશે, કે ન તો ચરણામૃત વહેંચવામાં આવશે. 8 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી જે નવી ગાઈડલાઈન આવી છે તેમાં અનેક પ્રકારના પ્રતિબંધોનો ઉલ્લેખ છે. નવી ગાઈડલાઈન અનુસાર જોતમે મંદિરમાં જઈ રહ્યા છો તો મૂર્તિઓને સ્પર્શ નહીં કરી શકો. ધાર્મિક પુસ્તકો અથવા પૂજા સ્થળને સ્પર્શ કરવાની પણ મનાઈ હશે. મંદિરોમાં મોટેભાગે લાગતી લાઈનો પણ કોરોનાકાળમાં બદલાઈ જશે. ધાર્મિક સ્થલોમાં ભીડની મનાઈ છે. એટલું જ નહીં જો તમે ધાર્મિક સ્થળ પર લાઈનમાં ઉભા છો તો એક બીજાથી અંદાજે 6 ફૂટથી વધારે અંતર રાખવું જરૂરી છે. શ્રદ્ધાળુઓ માટે માસ્ક અથવા ફેસ કવર કરવાનું ફરજિયાત હશે. તમારા ફોન પર આરોગ્ય સેતુ એપ રાખવાની પણ સલાહ આપવામાં આવી છે જે. સરકારની નવી ગાઈડલાઈનમાં ધાર્મિક સ્થળોને પણ કેટલાક જવાબદારી આપવામાં આવી છે. ધાર્મિક સ્થલોમાં આવનાર દરેક શ્રદ્ધાળુનું થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. પ્રવેશ દ્વાર પર અને બહાર નીકળવાના રસ્તા પર હેન્ડ સેનેટાઈઝરની સુવિધા રાખવી પડશે. શ્રદ્ધાળુઓની લાઈન હોય તે જગ્યાએ માર્કિંગ કરવામાં આવશે. ધાર્મિક સ્થળોમાં આવવા જવા માટે અલગ રસ્તાની વ્યવસ્થા થાય. સરકારની નવી ગાઇડલાઈનમાં ધાર્મિક સ્થળોની અંદર જતા પહેલા હાથ અને પગ સાબુથી ધોવાની સલાહ પણ આપવામાં આવી છે. મંદિર પરિસરમાં આવેલી દુકાનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Embed widget