શોધખોળ કરો

શું હવામાં ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ? જાણો, WHOના અધિકારીએ શું કહ્યું....

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અત્યાર સુધી 478 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

નવી દિલ્હીઃ કોવિડ-19ના હજુ સુધી હવામાં ફેલાવાના કોઈ અહેવાલ નથી અને મોટાભાગના કિસ્સામાં છિંક કે ઉધરસ સમયે નીકળતા નાનાં ટીંપા (રેસપિરેટરી ડોપ્લેટ્સ) અને નજીકના સંપર્કથી ફેલાઈ છે. આ વાત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની દક્ષિણ પૂર્વ એશિયાના પ્રમુખ ડો. પૂનમ ખેત્રપાલ સિંહે સોમાવારે કહી છે . સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓને ધ્યાનમાં રાખતા તેમનું નિવેદન આવ્યું છે કે નોવલ કોરોના વાયરસ હવામાં નથી ફેલાઈ રહ્યો. ડો. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું, ‘કોવિડ-19ના હવામાં ફેલાવાવના રિપોર્ટ નથી. હજુ સુધી મળતી માહિતીના આધારે કોવિડ-19 મોટેભાગે શ્વાસમાંથી નીકળતા નાના ટીંપા (જેમ કે કોઈ બીમાર વ્યક્તિ જ્યારે છીંકે છે ત્યારે તેમાંથી નીકળતા ટીંપા)અને નજીક રહેવાથી ફેલાઈ છે. માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હાથ થોવા અને શ્વસન સ્વચ્છતાની અપીલ કરી રહ્યું છે.’ તેમણે કહ્યું કે, ચીનના અધિકારીઓએ જાણકારી આપી છે કે અપેક્ષાકૃત બંધ વાતાવરણમાં એયરોસોલ ટ્રાન્સમીશન કરી શકે છે. જેમ કે હોસ્પિટલના આઈસીયૂ અને સીસીયૂમાં વધારે સઘતનાવાળા એયરોસોલના સંપર્કમાં આવવાથી. ડો. પૂનમે કહ્યું, ‘હાલમાં વાયરસના આ રીતે ફેલાવવા વિશે સમજવા માટે વધારે રિસર્ચ અને મહામારી વિજ્ઞાનના આંકડાનું વિશ્લેષણ કરવું જરૂરી છે.’ તમને જણાવીએ કે, ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અત્યાર સુધી 478 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મરનારા લોકોની સંખ્યા નવ સુધી પહોંચી ગઈ છે. આ વાયરસના ફેલાવા અને તેની સારવારને લઈને અનેક પ્રકારના ભ્રમ અને અફવાઓ છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સમય સમયે અફવાઓને નકારી કાઢી છે. દેશની વાત કરીએ તો અહીં લગભગ તમામ રાજ્યોમાં લોકડાઉન છે. રેલ સેવા પણ સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. મોટાભાગના રાજ્યોએ ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. વાયરનસા વધતા પ્રકોપને જોતા કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget