શોધખોળ કરો

એક દર્દી કેટલા દિવસ સુધી કોરોનાનુ સંક્રમણ ફેલાવી શકે છેઃ નવા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

જો કોઇ કોરોના પૉઝિટીવ થયુ તો તેનાથી માત્ર નવ દિવસ સુધી જ સંક્રમણનો ખતરો છે. એટલે કે કોરોના વાયરસનો દર્દી વધુમાં વધુ નવ દિવસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે. આ ખુલાસો બ્રિટનમાં 79 રિસર્ચ બાદ કરવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને બ્રિટનમાં થયેલા એક રિસર્ચમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસા અનુસાર, કોરોના વાયરસના દર્દી નવ દિવસ બાદ સંક્રમણ નથી ફેલાવી શકતો. આનો અર્થ એ કે જો કોઇ કોરોના પૉઝિટીવ થયુ તો તેનાથી માત્ર નવ દિવસ સુધી જ સંક્રમણનો ખતરો છે. એટલે કે કોરોના વાયરસનો દર્દી વધુમાં વધુ નવ દિવસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે. આ ખુલાસો બ્રિટનમાં 79 રિસર્ચ બાદ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ પ્રમાણે, રિસર્ચમાં કહેવાયુ છે કે નવ દિવસ બાદ વાયરસ શરીરમાં રહે તો છે પરંતુ આનાથી ફેલાવો નથી થતો. નવ દિવસ બાદ કોરોના વાયરસની કાન, નર્વ સિસ્ટમ અને હ્રદય પર અસર રહે છે. પણ આ એક રીતે બેઅસર થઇ જાય છે. એક દર્દી કેટલા દિવસ સુધી કોરોનાનુ સંક્રમણ ફેલાવી શકે છેઃ નવા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ દર્દીના સંક્રમિત થયાના 17 દિવસથી 83 દિવસોની વચ્ચે દર્દીના ગળામાં પહોંચી જાય છે. આનો અર્થ છે કે જ્યાં સુધી તેમનો ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં સુધી તે સંક્રમણનો સૌથી ખરાબ સમય પાર કરી ચૂક્યા હોય છે. શોધકર્તાઓનુ કહેવુ છે કે એટલે તેમને જેવુ ખબર પડે કે તમે સંક્રમિત છો, તો તમારે તરતજ આઇસૉલેટ થઇ જવુ જોઇએ. લક્ષણ વિનાના લોકો પણ સંક્રમિત થયાના તરતજ વધારે સંક્રમિત થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget