શોધખોળ કરો

24 કલાક સુધી બે રાજ્યોમાં રઝળ્યા છતાં પિતા માટે બેડ ન મળતાં દિકરાએ કહ્યું- ‘બેડ ના હોય તો ઈંજેક્શન આપીને મારી નાંખો’

મહારાષ્ટ્રમાં રહેતા સાગર કિશોર નાહર્શીવારના પિતા બીમાર છે. જેની સારવાર માટે તેણે મહારાષ્ટ્ર અને તેલંગાણાની અનેક હોસ્પિટલના ચક્કર કાપ્યા પરંતુ સારવાર ન થઈ શકી.

મુંબઈઃ કોરોના વાયરસે (Coronavirus) દેશભરમાં તાંડવ કરવાનું શરૂ કર્યું છે. આજે ભારતમાં પ્રથમ વખત દૈનિક કેસની સંખ્યા બે લાખને પાર (Corona Cases in India) પહોંચી ગઈ છે. દેશમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર(Maharashtra Corona Cases) ની છે. આ દરમિયાન ચંદ્રપુરના એક યુવકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તેણે કોરોનાથી ઝઝૂમી રહેલા તેના પિતાની સારવાર માટે મહારાષ્ટ્ર અને તેલંગાણાની અનેક હોસ્પિટલના ચક્કર કાપ્યા પરંતુ કયાંયથી મદદ ન મળી. જે બાદ તેણે એટલું જ કહ્યું કે, મારા પિતાને બેડ આપો અથવા ઈંજેક્શન આપીને મારી નાંખો.

જાણો શું છે મામલો

જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં રહેતા સાગર કિશોર નાહર્શીવારના પિતા બીમાર છે. જેની સારવાર માટે તેણે મહારાષ્ટ્ર અને તેલંગાણાની અનેક હોસ્પિટલના ચક્કર કાપ્યા પરંતુ સારવાર ન થઈ શકી. સાગર તેના પિતાને લઈ મુંબઈથી 850 કિલોમીટર દૂર ચંદ્રપુર પણ પહોંચ્યો પરંતુ દર્દીઓની સંખ્યા વધી જવાન કારણે ત્યાં પણ હોસ્પિટલ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી.

જે બાદ મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, બપોરે 3 વાગ્યાથી હોસ્પિટલના ચક્કર મારી રહ્યો છું. સૌથી પહેલા હું ચંદ્રપુર સ્થિત વરોરા હોસ્પિટલ ગયો પરંતુ ત્યાં પણ બેડ ન મળ્યો. જે બાદ અનેક ખાનગી હોસ્પિટલમાં ગયો પરંતુ ત્યાં પણ બેડ ખાલી નથી. રાત્રે આશરે દોઢ વાગ્યે અમે તેલંગાણા રવાના થયા અને આશરે ત્રણ વાગ્યે ત્યાં પહોંચ્યા પરંતુ ત્યાં પણ સારવાર ન મળી. સવારે અમે પરત મહારાષ્ટ્ર આયા, હાલ મારા પિતા એમ્બ્યુલંસમાં છે.


24 કલાક સુધી બે રાજ્યોમાં રઝળ્યા છતાં પિતા માટે બેડ ન મળતાં દિકરાએ કહ્યું- ‘બેડ ના હોય તો ઈંજેક્શન આપીને મારી નાંખો’

પિતાને એમ્બ્યુલંસમાં તડપતાં જોઈને હું દુખી થઈ ગયો છે. કલાકો એમ્બ્યુલંસમાં વીતાવ્યા બાદ હવે મારા પિતાને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. જે બાદ તેણે ભારે હૈયે જણાવ્યું કે, મારા પિતાને એક બેડ આપો અથવા ઈન્જેક્શન આપીને મારી નાંખો. હું આ હાલતમાં તેમને ઘરે ન લઈ જઈ શકું.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,00,739 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1038 લોકોના મોત થયા છે. જોકે 93,528 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  એક કરોડ 40 લાખ 74 હજાર 564
  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 24 લાખ 29 હજાર 564
  • કુલ એક્ટિવ કેસ - 14 લાખ 71 હજાર 877
  • કુલ મોત - 1 લાખ 73 હજાર 121

 11 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 44 લાખ 93 હજાર 238 ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget