શોધખોળ કરો

Vaccine : કોરોનાની રસી સુરક્ષીત કે પછી થાય છે ગંભીર સાઈડ ઈફેક્ટ? લોકોના ટપોટપ મોત બાદ ઉઠ્યા સવાલ

હવે મ્યોકાર્ડિટિસ (હૃદયની બળતરા) ને બીજા કોવિડ ડોઝ સાથે જોડતા અભ્યાસો પણ સામે આવ્યા છે. જાહેર છે કે, COVID-19 રોગચાળો ડિસેમ્બર 2019 માં શરૂ થયો હતો.

Covid 19 Vaccines Side Effects : છેલ્લા કેટલાક સમયથી અચાનક દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુના કેસ સતત વધી રહ્યા છે. આ મોત પાછળનું સાચું કારણ શું છે? અત્યાર સુધી આ અંગે ભારત સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ કોરોના વેક્સીનને લઈને ચોક્કસ સવાલો ઉભા થવા લાગ્યા છે. 

હવે મ્યોકાર્ડિટિસ (હૃદયની બળતરા) ને બીજા કોવિડ ડોઝ સાથે જોડતા અભ્યાસો પણ સામે આવ્યા છે. જાહેર છે કે, COVID-19 રોગચાળો ડિસેમ્બર 2019 માં શરૂ થયો હતો અને વિશ્વભરના દેશો તેના ભરડામાં આવ્યા હતાં. વાયરસ સામે લડવાનો એકમાત્ર રસ્તો એક રસી વિકસાવવાનો હતો જે રોગપ્રતિકારક તંત્રને કોરોનાના ચેપ સામે રક્ષણ પૂરું પાડે. આ રસી શરીરની અનુકૂલનશીલ રોગપ્રતિરક્ષાને વિકસીત કરે છે અને રોગને અટકાવે છે. જેથી રોગચાળાના નિયંત્રણને સુનિશ્ચિત કરવા COVID-19 રસી વિકસાવવી જરૂરી હતી. જે વિકસાવવામાં પણ આવી. આ રસી ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં અબજો લોકોને આપવામાં આવી હતી. 

જાણો કોવિડ રસીની આડ અસરો

COVID-19 રસીઓ બનાવવા માટે આરોગ્ય એજન્સીઓ, યુનિવર્સિટીના સંશોધકો અને તબીબી કંપનીઓએ અનેક સંસાધનો હાથ ધર્યા હતાં. પરંતુ આ તમમ રસીની અસરકારકતા અને સલામતી અંગે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ રહેલી છે જ. કોવિડ-19 રસીની સૌથી સામાન્ય આડ અસરોમાં થાક (58.20 ટકા), ઈન્જેક્શનના સ્થળે દુખાવો અને સોજો (53.45 ટકા), માથાનો દુખાવો (46.99 ટકા), ઊંઘ અને સુસ્તી (45.36 ટકા), શરદી (43.87 ટકા), માયાલ્જીયા (43.87 ટકા), સાંધાનો દુખાવો (41.48 ટકા), અને તાવ (37.37 ટકા) સામે આવી છે. વધુમાં COVID-19 રસીના ડોઝની સંખ્યા અને પરિણામી આડઅસરોની સંખ્યા (પી 0.001) વચ્ચે નોંધપાત્ર સંબંધ છે. પ્રથમ ડોઝ પછી આડઅસરો વધુ નોંધપાત્ર બની છે.

નિષ્ણાતોનો શું મત?

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, બીજા ડોઝ બાદ આડઅસરો વધુ ગંભીર બની શકે છે. તેવી જ રીતે રસીનો બીજો ડોઝ (P 0.001) લેનારાઓમાં COVID-19ના ચેપની વૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, એટલે કે તેઓએ સંપૂર્ણ રસીકરણ મેળવ્યું હતું. મ્યોકાર્ડિટિસ જે હૃદયના સ્નાયુઓની બળતરા છે, તે જાણવા મળ્યું છે કે જેમણે પણ COVID-19 રસી લીધી છે તેમનામાં COVID-19 વાયરસને કારણે થતા ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ વધુ હતો. જો કે ક્રમશઃ રસીના ડોઝને અનુસરતા યુવાન લોકોમાં જોખમ ઓછું ધ્યાને આવ્યું છે. અમેરિકામાં નિષ્ક્રિય સર્વેલન્સ રિપોર્ટિંગના આધારે એમઆરએનએ-આધારિત કોવિડ-19 રસી લીધા બાદ વિવિધ વય અને લિંગ જૂથોમાં મ્યોકાર્ડિટિસનું જોખમ વધ્યું હતું. કિશોર વયના પુરુષો અને યુવાન પુરુષોમાં બીજા ટીકાકરણ બાદ તે સૌથી વધુ હતું. આ જોખમને COVID-19 રસીકરણના ફાયદાના સંદર્ભમાં ધ્યાનમાં લેવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Embed widget