શોધખોળ કરો

આવતીકાલે 'નિવાર' વાવાઝોડુ તામિલનાડુમાં એન્ટ્રી કરશે, ખતરાને ધ્યાનમાં રાખીને NDRFની 6 ટીમો દરિયાકાંઠા વિસ્તારમાં ગોઠવાઇ

લેન્ડફૉલથી પહેલા 'નિવાર' વાવાઝોડુ મોટુ નુકશાન કરી શકે છે. જે સમયે તે ખતરા માટે એક્ટિવ થશે તે સમયે ચેન્નાઇથી ચક્રવાતી સિસ્ટમ લગભગ 250 કિલોમીટર દુર હશે

ચેન્નાઇઃ બંગાળની ખાડીની ઉપર બનેલો ઓછો દબાણ વાળો વિસ્તાર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. સંભાવના છે કે વાવાઝોડુ કાલે તામિલનાડુ અને પાંડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. આ વાવાઝોડાનુ નામ 'નિવાર' રાખવામાં આવ્યુ છે. ચોમાસુ 2020 બાદ બંગાળની ખાડીમાં ઉદભવેલુ આ પહેલુ વાવાઝોડુ છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને ત્યાં એનડીઆરએફની છ ટીમો કુડ્ડાલોર અને ચિદમ્બરમાં ગોઠવી દેવામાં આવી છે. લેન્ડફૉલથી પહેલા 'નિવાર' વાવાઝોડુ મોટુ નુકશાન કરી શકે છે. જે સમયે તે ખતરા માટે એક્ટિવ થશે તે સમયે ચેન્નાઇથી ચક્રવાતી સિસ્ટમ લગભગ 250 કિલોમીટર દુર હશે. બાદમાં વાવાઝોડુ આગળ વધતા તામિલનાડુના દરિયાકાંઠા તરફ જશે. આનાથી શ્રીલંકા પર લેન્ડફૉલ કરવાની કોશિશ નથી. 'નિવાર' વાવાઝોડુ 25 નવેમ્બરે કરાઇકલના ઉત્તરીય ભાગમાં પોડુંચેરીની નજીક ટકરાશે.
આ સિસ્ટમ ઝડપથી આગળ વધી રહી છે, અને આનુ સમદ્રી સફર પણ બહુ લાંબો છે જેના કારણે આ બહુ જલ્દી કમજોર પડશે, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો અતિ ભીષણ શ્રેણીમાં નહીં આવે. પૂર્વીય તટીય વિસ્તારો આજ સાંજથી આના દાયરામાં આવશે, અને ભારે પવન ફૂંકાશે સાથે સાથે વરસાદ પણ પડવાનો શરૂ થઇ જશે. જ્યારે આ ચક્રવાત ભીષણ શ્રેણીમાં આવશે ત્યારે એટલે કે 24 નવેમ્બરની રાત્રે અને 25 નવેમ્બરે બપોરે દરિયાકાંઠાના જિલ્લાઓમાં 'નિવાર' તાંડવ કરી શકે છે. આ પ્રક્રિયા થવાથી અહીં 36 કલાક સુધી ભયાનક હવામાનનો અનુભવ થઇ શકે છે. આ દરમિયાન કેટલીય જગ્યાએ નુકશાન પણ થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget