શોધખોળ કરો

Delhi CM Attack: દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલાનો પ્રયાસ, આરોપીની કરાઈ અટકાયત

Delhi CM Attack: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

Delhi CM Attack: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સિવિલ લાઇન્સ સ્થિત સરકારી નિવાસસ્થાને જન સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, તેમને અનેક વખત થપ્પડ મારવામાં આવી હતી અને તેમના વાળ પણ પકડવામાં આવ્યા હતા. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર 35 વર્ષનો વ્યક્તિ છે. જાહેર સુનાવણી દરમિયાન તે વ્યક્તિ હાથમાં કેટલાક દસ્તાવેજો લઈને આવ્યો હતો. આ દરમિયાન તેણે મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના સૂત્રોનું કહેવું છે કે આ હુમલો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોઈ શકે છે. આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

પોલીસ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે

હાલમાં પોલીસે આરોપી હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ આરોપીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ ગઇ છે. પોલીસ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં વિગતવાર માહિતી બહાર આવશે.

વીરેન્દ્ર સચદેવાએ હુમલાની નિંદા કરી છે

દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું, "સાપ્તાહિક જન સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની હું સખત નિંદા કરું છું." વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે કોઈ મહિલા સાથે આવું કેવી રીતે કરી શકે છે, ખાસ કરીને જ્યારે તે મુખ્યમંત્રી હોય અને 18 કલાક કામ કરતી હોય."

રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી - વીરેન્દ્ર સચદેવ

તેમણે વધુમાં કહ્યું હતું કે, "તે વ્યક્તિ પકડાઈ ગઈ છે, જે કંઈ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. ડૉક્ટરની ટીમ મુખ્યમંત્રી સુધી પહોંચી રહી છે. હું પણ મુખ્યમંત્રી પાસે જઈ રહ્યો છું. રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી." આ દરમિયાન દિલ્હી સરકારના તમામ મંત્રીઓ મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે કે તે વ્યક્તિએ મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કેમ કર્યો?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget