શોધખોળ કરો

Delhi Election : કેજરીવાલે કહ્યું- શાહીન બાગનો રસ્તો ખોલાવે મોદી સરકાર

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપવાળા એક કલાકમાં શાહીન બાગનો રસ્તો ખોલાવી શકે છે તેમાં મારા તરફથી લીલી ઝંડી છે.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૌન તોડ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ સોમવારે ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે શાહીન બાગ રસ્તાના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, ભાજપ ઇચ્છતી નથી કે આ રસ્તો ખુલે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપવાળા એક કલાકમાં શાહીન બાગનો રસ્તો ખોલાવી શકે છે તેમાં મારા તરફથી લીલી ઝંડી છે. નોંધનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય નેતા સતત આમ આદમી પાર્ટીને આ મામલા પર ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે કેજરીવાલે સોમવારે આ મામલે મૌન તોડ્યું હતું. શાહીન બાગ મામલા પર તેમણે કહ્યું કે, શાહીન બાગનો રસ્તો આઠ ફેબ્રુઆરી પહેલા ખુલશે નહી પરંતુ નવ તારીખે ખુલ્લી જશે. ભાજપ ઇચ્છતી નથી કે રસ્તો ખુલે. ગૃહમંત્રી અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને પિયુષ ગોયલને અપીલ કરું છું કે તેઓ શાહીન બાગ જાય, ત્યાંના લોકો સાથે વાત કરે અને રસ્તો ખોલાવે. લોકોને તકલીફ થઇ રહી છે. ભાજપ દેશની સુરક્ષા પર ગંદી રાજનીતિ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે
IND vs AUS Live Score: સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Meeting For UCC:  UCCને લઈ  મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે  પ્રથમ બેઠક
Meeting For UCC: UCCને લઈ મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે પ્રથમ બેઠક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava: સાંસદ મનસુખ વસાવાની જનતા રેડ, સરપંચ સાથે કેમ થઈ ગઈ બબાલ?Swaminarayan Sadhu Controversial Statement : વીરપુર 2 દિવસ બંધ | સ્વામિનારાયણ સાધુને અલ્ટીમેટમShare Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલJamnagar News : જામનગરમાં હટાચી મશીન નીચે આવી જતાં મહિલાનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે
IND vs AUS Live Score: સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Meeting For UCC:  UCCને લઈ  મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે  પ્રથમ બેઠક
Meeting For UCC: UCCને લઈ મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે પ્રથમ બેઠક
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...
'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...
Embed widget