શોધખોળ કરો

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ક્યારે થશે કેબિનેટ વિસ્તરણ ? ડેપ્યૂટી CM દેવેંદ્ર ફડણવીસે આપ્યો આ જવાબ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે મહારાષ્ટ્ર કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે.

Maharashtra Politics: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે મહારાષ્ટ્ર કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. તેઓ રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ સરકાર ગયા વર્ષે 30 જૂને અસ્તિત્વમાં આવી હતી અને એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન અને દેવેંદ્ર  ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

ગયા વર્ષે 18 મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું

ગયા વર્ષે 9 ઓગસ્ટે 18 મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. નિયમો અનુસાર રાજ્યના મંત્રી પરિષદમાં વધુમાં વધુ 43 સભ્યો હોઈ શકે છે. ફડણવીસે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થશે.

ડેપ્યુટી સીએમએ રાજ્ય કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે અને શિવસેના (યુબીટી) રાજ્યસભાના સભ્ય સંજય રાઉતને 'બોલ ઘેવડા' (મરાઠી શબ્દ જેનો અર્થ વધારે બોલનાર ) કહ્યો હતો. પટોલે અને રાઉત શિંદે સરકારના ટીકાકાર છે.

સરકારને ધારાસભ્યોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદથી શિંદે સરકાર સતત કેબિનેટના વિસ્તરણની વાત કરી રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્ર સરકાર બચી ગઈ હતી, પરંતુ હવે મંત્રીમંડળનું વિસ્તરણ ન થવાને કારણે સરકારે ધારાસભ્યોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય કેબિનેટમાં 22 મંત્રીઓની જગ્યા હજુ ખાલી છે. હાલમાં દરેક મંત્રી અનેક મંત્રાલયોનો હવાલો સંભાળી રહ્યા છે, બંનેમાંથી એક પણ સારી રીતે કામ કરી રહ્યું નથી અને મંત્રીમંડળમાં સ્થાન ન મળવાને કારણે બંને જૂથના ધારાસભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.


મંત્રીમંડળના વિસ્તરણ દ્વારા દરેક વર્ગને મદદ કરવાના પ્રયાસો

સામાન્ય ચૂંટણીની સાથે મહારાષ્ટ્રમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે  સરકાર ધારાસભ્યોની નારાજગી દૂર કરવાની સાથે કેબિનેટ વિસ્તરણ દ્વારા દરેક સમુદાયને મદદ કરવાનો પ્રયાસ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget