શોધખોળ કરો

મોદી સરકારની મનાઈ છતાં કઈ કંપની ભારતમાં કરી રહી છે કોરોનાની રસીના ટ્રાયલ ?

પૂનાવાલાએ કહ્યું કે, વેક્સીન પૂરી રીતે સુરક્ષિત છે. જ્યાં સુધી પરીક્ષણનો સવાલ છે ત્યાં સુધી અહીંયા એક પણ વોલંટિયર્સમાં કોઈ આડઅસર જોવા મળી નથી.

નવી દિલ્હીઃ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ બુધવારે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે કંપનીએ ગંભીર વિપરિત પરિણામો અંગે માહિતગાર કેમ ન કર્યા. આ કારણે યુકેમાં એસ્ટ્રાજેનેકાએ ઓક્સફોર્ડ કોવિડ વેક્સીનને પરીક્ષણને સ્થગિત કર્યું છે. જ્યારે દેશની અંદર 17 જગ્યાએ પરીક્ષણ ચાલી રહ્યું છે. ડીજીસીઆઈએ કહ્યું કે, શું દર્દીની સુરક્ષાને ધ્યાનમાં રાખી બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણને આપવામાં આવેલી મંજૂરીને સ્થગિત ન કરી શકાય? ડીજીસીઆઈનું કહેવું છે કે પુણેની એસઆઈઆઈએ સુરક્ષાના હિસાબે બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણોના સચોટતા અને આડ અસરનું વિશ્લેષણ પ્રસ્તુત કર્યુ નહોતું. આ નોટિસ એવા સમયે આવી છે જ્યારે એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ કોઈપણ જાતના અવરોધ વગર તમામ 17 સ્થળો પર ચાલુ રહેશે. પૂનાવાલાએ કહ્યું કે, વેક્સીન પૂરી રીતે સુરક્ષિત છે. જ્યાં સુધી પરીક્ષણનો સવાલ છે ત્યાં સુધી અહીંયા એક પણ વોલંટિયર્સમાં કોઈ આડઅસર જોવા મળી નથી. એસઆઈઆઈએ એક નિવેદનમાં કહ્યું, અમે ડીજીસીઆઈના નિર્દેશો મુજબ કામ કરી રહ્યા છીએ અને હજુ સુધી અમને પરીક્ષણ અટકાવવા કહેવામાં આવ્યું નથી. જો સુરક્ષાને લઈ ડીજીસીઆઈને કોઈ ચિંતા છે તો અમે નિર્દેશો અને પ્રોટોકોલનું પાલન કરીશું. ભારતમાં કુલ 100 સ્વયંસેવકોને કોવીશીલિડ વેક્સીન પરીક્ષણનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે. જો તેને સુરક્ષિત જાહેર કરવામાં આવશે તો ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા રસી બનાવવાની દિશામાં આગળ વધવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
Embed widget