શોધખોળ કરો

Mumbai Drugs Case: મંત્રી નવાબ મલિકની NCBના ઝોનલ ડિરેકટર વાનખેડેને ધમકી, કહ્યું- 'એક વર્ષમાં જેલ મોકલીને રહીશ'

Mumbai Drugs Case:  મુંબઈ: ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે તપાસ એજન્સી એનસીબી પર સતત નિશાન સાધી રહ્યા છે.

Mumbai Drugs Case:  મુંબઈ: ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે તપાસ એજન્સી એનસીબી પર સતત નિશાન સાધી રહ્યા છે. આજે નવાબ મલિકે પુણેના માવલ વિસ્તારમાં એક સભાને સંબોધિત કરતા એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ એક વર્ષમાં સમીર વાનખેડેને જેલમાં મોકલીને રહેશે, આને ખુલ્લો પડકાર સમજે. આ નિવેદન પર સમીર વાનખેડેએ નવાબ મલિક સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી છે.

નવાબ મલિકે કહ્યું, 'સમીર વાનખેડેને હું ખુલ્લો પડકાર આપું છું કે એક વર્ષની અંદર તેની નોકરી જશે, તેનું જેલમાં જવાનું નિશ્ચિત છે. તેના દ્વારા કરવામાં આવેલા ફર્જીવાડા જનતા સામે લાવીશું. સમીર વાનખેડેના પિતા અને તેમના ઘરના તમામ લોકો બોગસ છે. મારા જમાઈને જેલમાં મોકલ્યો અને હવે મને ફોન કરે છે. કોના કહેવા પર આ બધુ થઈ રહ્યું છે. તારા પિતા કોણ છે તેનો જવાબ આપને. તારા પિતાથી હું ડરતો નથી. તને જેલના સળીયા પાછળ મોકલ્યા વગર હું શાંતિથી નથી બેસવાનો.'


એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક સામે કાયદાકીય કાર્યવાહી કરશે. તેમણે કહ્યું, "નવાબ મલિકે મારા પર કરેલા આક્ષેપો ખોટા છે. હું સેવામાં જોડાયો ત્યારથી હું ક્યારેય દુબઈ ગયો નથી. હું મારી બહેન સાથે માલદીવ ગયો નથી. મેં સત્તાવાર રીતે સરકાર પાસેથી રજા લીધી હતી અને મારા પરિવાર સાથે મારા પોતાના પૈસાથી સફર કરી હતી.  મારી બહેન અલગથી માલદીવ ગઈ હતી. "


સમીર વાનખેડે કહ્યું કે નવાબ મલિક વારંવાર મારા પરિવારની મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે. આ એક ખોટી વાત છે અને આ માટે હું ટૂંક સમયમાં કોર્ટમાં જવાનો છું અને કાયદાકીય કાર્યવાહી કરીશ.

અનન્યા પાંડેની NCB ના અધિકારીઓએ પૂછપરછ કરી

ગુરુવારે ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડેની NCB ના અધિકારીઓએ ડ્રગ્સ કેસમાં લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ એનસીબીની મુંબઈ ઓફિસમાં કરવામાં આવી હતી. હવે એજન્સીએ તેને વધુ તપાસ માટે આવતીકાલે એનસીબી ઓફીસમાં બોલાવી છે.  અનન્યા પાંડે આજે NCB નું સમન્સ મળ્યા બાદ પૂછપરછ માટે લગભગ 4 વાગ્યે એજન્સીની ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેના પિતા અને અભિનેતા ચંકી પાંડે પણ હાજર હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
ગુજરાતમાં મેઘતાંડવની તૈયારી: 25 થી 28 જુલાઈ વચ્ચે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગનું એલર્ટ!
ગુજરાતમાં મેઘતાંડવની તૈયારી: 25 થી 28 જુલાઈ વચ્ચે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગનું એલર્ટ!
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
Embed widget