પૃથ્વી પર પીવાલાયક પાણી સમાપ્ત થઈ રહ્યું છે, તરસથી મરી જશે માણસ, સંશોધનમાં થયો ખુલાસો

નજીકના ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં પીવાના પાણીની અછત સર્જાવાની સંભાવના છે.
Source : freepik
પૃથ્વી પર પીવાલાયક પાણીની અછતની અસર આપણા રોજિંદા જીવન પર ખૂબ ગંભીર હોઈ શકે છે. આની સીધી અસર ખેતી પર પણ પડશે કારણ કે ખેતરોને સિંચાઈ માટે પાણીની જરૂર છે.
નાસા અને જર્મન ઉપગ્રહોના ડેટાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે શોધી કાઢ્યું છે કે મે 2014 થી પૃથ્વી પર પીવાલાયક પાણી (તાજા પાણી) ની માત્રામાં અચાનક ઘટાડો થયો છે, અને આ ઘટાડો

