શોધખોળ કરો

Air India Plane Crash: એન્જિન ફેલ્યોર કે ટેકનિકલ ખામી? તપાસ દરમિયાન થયેલા સિમ્યુલેટરમાં શું થયો ખુલાસો

Air India Plane Crash: એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ નથી, જેમાં 242 માંથી 241 લોકો મૃત્યુ પામ્યા હતા. તપાસમાં એન્જિનમાં ખામી અને પાવર સપ્લાયમાં ખામી હોવાની શંકા છે.

Air India Plane Crash: એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ તેનું કારણ હજુ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થયું. 242 લોકોમાંથી ફક્ત એક જ આ અકસ્માતમાં બચી ગયો, બાકીના મૃત્યુ પામ્યા. હવે તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતનું એક મોટું કારણ બંને એન્જિનની ફેલ્યોર હોઈ શકે છે.

તપાસમાં શું જાણવા મળ્યું?

તપાસકર્તાઓ અને એર ઇન્ડિયાના પાઇલટ્સે સિમ્યુલેટરમાં અકસ્માતના સંજોગોનું પુનરાવર્તન કર્યું. તેમણે જોયું કે લેન્ડિંગ ગિયર ખુલ્લું હોય અને ફ્લૅપ્સ બંધ હોય ત્યારે વિમાન ક્રેશ થઈ શકે છે કે નહીં, પરંતુ સિમ્યુલેટર પરીક્ષણમાં જાણવા મળ્યું કે ફક્ત આ પરિબળો જ   ક્રેશ માટે પુરતા નથી.

ઇમરજન્સી પાવર સિસ્ટમે ચેતવણી આપી હતી

અકસ્માત પહેલા, વિમાનમાં ઇમરજન્સી પાવર ટર્બાઇન (RAT) ઓટોમેટિક એકટિવ  થઈ ગયું હતું. આ સિસ્ટમ ત્યારે જ એક્ટિવ  થાય છે જ્યારે વિમાનના બંને એન્જિન કામ કરવાનું બંધ કરી દે છે. આનાથી એ શંકા વધુ ઘેરી બની છે કે અકસ્માત સમયે વિમાનમાં સંપૂર્ણ વીજ પુરવઠો ઠપ્પ  થઈ ગયો હતો.

સિમ્યુલેટરમાં અકસ્માતનું કરાયું  પુનરાવર્તન

એર ઇન્ડિયાના પાઇલટ્સે સિમ્યુલેટર પર પણ એ જ સ્થિતિનું પુનરાવર્તન કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે વિમાન ફક્ત લેન્ડિંગ ગિયર બંધ હોવાને કારણે અને પાંખોના ફ્લૅપ્સ બંધ હોવાને કારણે ક્રેશ થયું ન હોઈ શકે. આ સૂચવે છે કે, એન્જિન અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી હતી.

વિંગ ફ્લૅપ્સ અને લેન્ડિંગ ગિયર પર શંકા

વીડિયો  ફૂટેજ દર્શાવે છે કે વિમાન ટેકઓફ પછી તરત જ ઊંચાઈ મેળવી શક્યું નહીં અને નીચે પડી ગયું. સિમ્યુલેટર પરીક્ષણો દર્શાવે છે કે, લેન્ડિંગ ગિયર અડધું ફોલ્ડ હતું પરંતુ તેના દરવાજા ખુલ્યા ન હતા, જે હાઇડ્રોલિક નિષ્ફળતા અથવા પાવર સપ્લાય નિષ્ફળતા સૂચવે છે.

યુઝર્સે  શું કહ્યું?

અત્યાર સુધી AAIB (Aircraft Accident Investigation Bureau)) અને એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ હવે ટેકનિકલ નિષ્ફળતા તરફ વળ્યું છે. બ્લેક બોક્સ (ફ્લાઇટ રેકોર્ડર) ના ડેટાની તપાસ હજુ  ચાલુ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget